________________
વાળા હાતા નથી, ચાહે તે। ભવધારણીય હાય કે ચાહેતા ઉત્તર વૈક્રિય રૂપ શરીર હાય
હવે સૂત્રકાર નારકજીવેાના શરી। કયા સ્થાન વાળા હોય છે, એ વાતનું કથન કરે છે. આ સંબધમાં ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યુ કે ‘મીત્તે નું મંતે ! ચળવમાણ પુઢીપ્’' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસેાના નૈરિયકેાના શરી। કયા સ્થાન વાળા હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘પોયમા ! તુવિજ્ઞા પળન્ના' હે ગૌતમ ! ના૨ક જીવાના શરીર એ પ્રકારના કહેવામાં આવેલ છે. તં નહા' તે બે પ્રકારો આ પ્રમાણે છે. ‘મનવારનિ ચ સત્તર વૈવિચાય' એક ભવધારણીય શરીર અને બીજુ ઉત્તર વૈક્રિય શરીર તસ્ય ... ને તે મવધારળિજ્ઞા' તે પૈકી જે નારક જીવાને ભધારણીય શરીરો છે, તેએ ‘કુંડલ’ઝિયા પñત્તા' હું'ડક સ’સ્થાનવાળા હાય છે જે શરીર નારકભવની પ્રાપ્તિ થતાં જ પ્રાપ્ત થાય છે, તે શરીરને ભવધારણીય શરીર કહેવાય છે. અને તે વૈક્રિય શરીર જ છે. નારક જીવાને હુંડક સંસ્થાન નામ કના ઉદયથી આ ભવધારણીય શરીર હુંડકસંસ્થાન વાળું જ હેાય છે. તથાં ને તે ઉત્તત્ત્વવિયા તે વિટુંકસંઠિયા પ્ળજ્ઞા’ તથા જે ઉત્તર વૈક્રિય રૂપ શરીર હાય છે, તે પણ‘ઢુંઢ સંઠિયા ફળત્તા' હું ડક સંસ્થાન વાળું જ હાય છે. આ કારણથી તે નારક જીવા અમે શુભ વિક્રિયા કરીએ ૧૫ એવા વિચાર તેા કરે છે, પરંતુ તેઓ દ્વારા હુંડસંસ્થાન નામ ક્રમના ઉદય થવાને કારણે અશુભ વિક્રિયા જ કરી શકાય છે. તેમાં તેઓના તે ઉત્તરવૈક્રિયશરીર કે જે શરીરમાંથી સઘળા રૂંવાડા અને પાંખ ઉખાડી દેવામાં આવેલ હોય એવા કબૂતરના જેવા હુંડક સંસ્થાન વાળા જ હોય છે. 'વ' નાવ અદેત્તમા' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના નારકેાના અને પ્રકારના શરીરા હુડક સંસ્થાન વાળા હાય છે, એ જ પ્રમાણે શર્કરાપ્રભા વાલુકાપ્રભા પંકપ્રભા ધૂમપ્રભા તમઃપ્રભા અને તમસ્તમપ્રભા, પૃથ્વીના નારકાને પણ બંન્ને પ્રકારના
જીવાભિગમસૂત્ર
७७