________________
સાત જનની મોટાઈ વાળે કહ્યો છે. ધૂમcqમાણ સતિમાશા સત્ત વોચાડું પન” ધૂમપ્રભા પૃથ્વીનો જે ઘોદધિ વાતવલય છે, તે તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી કેટલો વિશાળ કહેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ ! ત્રીજા ભાગ સહિત સાત જનને કહેલ છે “રમમાણ રમા ગોચના” હે ભગવન છટઠિ તમઃ પ્રભા પૃથ્વીને જે ઘનેદધિ વલય છે તે તિર્યબાહલ્યની અપેક્ષા કેટલે વિશાળ કહેલ છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! તમઃપ્રભા પૃથ્વીને જે ઘનેદધિવલય છે તે યાજનના ત્રીજા ભાગ કમ આઠ યજનનો તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી વિસ્તાર વાળ કહેલ છે. “રમતમામg અpોચાડું” હે ભગવદ્ સાતમી પૃથ્વી કે જે તમસ્તમા નામની છે, તેને ઘનેદધિવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલે વિશાળ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! તમસ્તમપ્રભા પૃથ્વીને જે ઘોદધિવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી આઠ જનને કહ્યો છે.
હવે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના ઘનવાતના બાહલ્યનું કથન કરે છે. 'इमीसे ण भंते ! रयणप्पाभाए पुढवीए घणवायवलए केवइयं बाहल्लेणं पन्नत्ते' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને જે ઘનવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલા વિશાળ કહ્યો છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જોયમા ! અદ્ધ પંચમ જોયા વાળ નજરે” હે ગૌતમ ! તે અર્ધ પંચમ અર્થાત સાડાચાર એજનને તિર્યબાહલ્યની અપેક્ષાથી વિશાળ કહ્યો છે. સામા પુછા' હે ભગવદ્ આ શર્કરા પ્રભા પૃથ્વીને જે ધનવાત વલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલું વિશાળ કહેલ છે? ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા ! જોકૂળા જંકોચાડું વાળ પુનત્તે હે ગૌતમ! શર્કરામભાન ઘનવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી એક કેસ કમ પાંચ યોજનાને કહેલ છે. “g ggunifમાવે” એજ પ્રમાણે આ આલાપકના પ્રકારથી એ પણ પ્રશ્ન કર જોઈએ કે હે ભગવન વાલુકાપ્રભા પૃથ્વીને જે ઘનવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષા કેટલો વિશાળ કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! વાસુકુમાણ વંચાવું નહ
જેમાં જુનત્તે’ વાલુકાપ્રભાના ઘનવાત વલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી પાંચ ચીજનનો કહેલ છે “invમાણ સોસારું જોયon વહિને જન્મત્તે હે ભગવન પંકપ્રભા પૃથ્વીને ઘનવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાએ કેટલે
જીવાભિગમસૂત્ર