________________
વિશાળ કહ્યો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે પંકપ્રભાનો ઘનવાતવલય એક કેસ અધિક પાંચ જનને તિર્યબાહલ્યની અપેક્ષાથી કહેલ છે. “ધૂમપૂમાણ અદ્ર છું કોયારું વહિ ને?' ધૂમપ્રભા પૃથ્વીને ઘનવાતવલય પછે અર્ધ ષષ્ઠ અર્થાત્ સાડા પાંચ જનને વિશાળ તિર્યમ્માહત્યની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. “તcqમાણ છે રોજગારું વહિન્જ તમપ્રભા પૃથ્વીને ઘનવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી એક કેશ કમ છ યેાજનને વિશાળ કહેલ છે. “અરે સત્તામાં છે કોચાડું વાહજે ” અધસપ્તમી પૃથ્વીને ઘનવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી છ જનને વિશાળ કહ્યો છે. - હવે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના તનુવાતના બાહલ્યનું પ્રમાણ કહે છે 'इमोसेण भते । रयणप्पभाए पुढवीए तणुवायवलए केवइए बाहल्लेणं पन्नत्ते' હે ભગવદ્ રત્નપ્રભ પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી કેટલી વિશાળતાવાળે કહ્યો છે?
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા ! છત્તો વાળે જન્નત્તે હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં જે તનુવાતવલય છે, તે તિર્યબાહલ્યની અપેક્ષાથી છ કેસની વિશાળતાવાળો કહેલ છે. “g શરમાળ એજ પ્રમાણે આ અભિશાપથી શર્કરા પ્રભા પૃથ્વીને તનુવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી કેસના ત્રીજા ભાગ સહિત છ કેસની વિશાળતા વાળો કહ્યો છે. વાલુકાપભામાં તનુવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી કેશના ત્રીજા ભાગથી કમ સાત કેસની વિશાળતા વાળો કહેલ છે. “વંઝcqમાંg પુક્રવીણ સત્તાને વદિ પન્ન પંકપ્રભા પૃથ્વીને તનુવાતવલય તિર્યંમ્બાહલ્યની અપેક્ષાથી સાત કેસની વિશાળતા વાળ કહેલ છે. ધૂમપમણ રતિમાને પોરે” ધૂમપ્રભા પૃથ્વીને તનુવાતવલય ત્રીજા ભાગ સહિત સાત કેસને વિશાળ તિર્યંબાલ્યની અપેક્ષાથી કહેલ છે. “તમvમા પુવી વહસ્તે જ નજો તમપ્રભા પૃવીને તનુવાતવલય કેસ ગાઉના ત્રીજા ભાગથી કમ આઠ ગાઉને તિર્યબાહલ્યની અપેક્ષા કહેલ છે. “હે સત્તમ પુરવા ગટ્રો ari નો સાતમી પૃથ્વીને તનુવાતવલય તિર્યબાહલ્યની અપેક્ષાથી આઠ કોષની વિશાળતા વાળ કહેલ છે. જેમકે બીજે કહ્યું છે કે “ વ” ઈત્યાદિ ગાથા ૨
આ બે ગાથાના અર્થ આ પ્રમાણે છે “” ઈત્યાદિ રત્નપ્રભા પૃથ્વીના ઘોદધિના બાહલ્યનું પ્રમાણ “જીવ’ છે જનનું
જીવાભિગમસૂત્ર
૨૨