SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું છે. ઘનવાતના બાહલ્યનું પ્રમાણ “ગઢવંશમ' સાડા ચાર એજનનું કહ્યું છે, ૨, અને તનુવાતનું પ્રમાણ “કોથળા ડેઢ જનનું અર્થાત્ છ ગાઉનું છે. આ ઘોદધિ ઘનવાત, તનુવાતના બાહલ્યનું જે પ્રમાણ છે તેને આદિ ધ્રુવમુખ્ય માનીને આગળ આગળ નીચે નીચેની શર્કરામભા પૃથ્વી વિગેરે અધઃ સપ્તમી પૃથ્વી પર્યન્તની પૃથ્વીમાં પહેલી પહેલી પૃથ્વીમાં રહેલ ઘનોદધિ વિગેરેના બાહત્યના પ્રમાણમાં આ આગળ કહેવામાં આવનારી ગાથામાં કહેવામાં આવેલ પ્રમાણને કમથી ઘને દધિ વગેરેના બાહલ્ય પ્રમાણમાં મેળવીને પછી પછીની પૃથ્વીમાં રહેલ ઘને દધિ વિગેરેના બાહલ્યનું પ્રમાણ કહેવું જોઈએ. ૧ હવે બીજી ગાથામાંથી એ મેળવવા લાયક પ્રમાણ બતાવે છે. “ક્ષત્તિમાન ઇત્યાદિ રત્નપ્રભા પૃથ્વીને ઘનેદધિ બાહલ્યના પ્રમાણમાં “રિમા” ચજનના ત્રણ ભાગ કરીને તે પૈકીને બીજો ભાગ મેળવ. આ રીતે એજનને ત્રીજો ભાગ મેળવીને ક્રમશઃ આગળ આગળની શર્કરપ્રભા વિગેરે સઘળી પૃથ્વીનું ઘનોદધિનું પ્રમાણ સમજી લેવું ૧, એજ પ્રમાણે “મારચં? ઇતિ ગભૂત એક ગાઉ. રત્નપ્રભા પૃથ્વીના બાહલ્ય પ્રમાણમાં મેળવીને ક્રમશ પછી પછીની શર્કરામભા વિગેરે સઘળી પૃથ્વીના ઘનવાતના બાહલ્યનું પ્રમાણ સમજી લેવું જોઈએ, ૨, એજ પ્રમાણે “રિમા જાવચરણ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલ તનુવાતના બાહલ્ય પ્રમાણમાં ગાઉને ત્રીજો ભાગ મેળવવાથી કયથી પછી પછીની શર્કરા પ્રભા વિગેરે સઘળી પૃથ્વીના તનુવાતના બાહલ્યનું પ્રમાણુ સમજી લેવું (૩) આ રીતે આ બને ગાથાઓને ભાવાર્થ છે. હવે સૂત્રકાર ઘનેદધિ વિગેરે વાતવલયમાં કૃષ્ણ વર્ણ વિગેરે વાળું દ્રવ્ય છે. ? એ વાત પ્રગટ કરે છે. સુખીરે ઈ મરે” ઈત્યાદિ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને જે ઘને દધિ વલય છે, કે જે “ઝોયા વાહ ” છ જનને વિશાળ છે. તેના ક્ષેત્ર છેદથી વિભાગ કરવામાં આવે છે તેમાં રહેલ દ્રવ્ય “વળમો વાઢ કાવ” વર્ણની અપેક્ષાથી કૃષ્ણવર્ણવાળું પીળાવર્ણવાળું અને શુકલનામ સફેદ વર્ણવાળું હોય છે ? ગંધની અપેક્ષાથી સુરભિ દુરભિ ગંધવાળું હોય છે ? રસની અપેક્ષાથી તે તીખું, કડવું તુરૂ, ખાટું, અને મીઠારસવાળું હોય છે? સ્પર્શની અપેક્ષાથી તે કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત ઉષ્ણ, સિનગ્ધ અને રૂક્ષ સ્પર્શવાળું હોય છે ? તથા સંસ્થાનની અપેક્ષાથી તે પરિમડેલ ગોળ ઝાલરાકાર ચુસ્ત્ર ચતુરગ્ન, આયત સંસ્થાનવાળું હોય છે? આ દ્રવ્ય અન્ય બદ્ધ હોય છે? અન્ય પૃષ્ટ હોય છે? અન્યૂન્ય અવગાઢ વાળું હોય છે ? નેહગુણથી અન્ય બદ્ધ હોય છે? તથા પરસ્પરમાં અવિભક્ત થઈને આ અન્ય ઘન સમુદાયપણાથી મળેલું રહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને જીવાભિગમસૂત્ર ૨૩
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy