SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ‘વળવાચવહ’– વલયાકાર ઘનવાત ‘તનુવાચવજી' તથા વલયાકાર તનુવાત અર્થાત આ અપાન્તરાલ રૂપ સ્થાનમાં આ ત્રણ વાતવલય આવેલા છે. અન્યત્ર પણ એજ પ્રમાણેના ભાવ સમજવે. 'इमोसे ण' भंते! रयणप्पभा पुढवीए दाहिणिल्ले चरिमते कइविहे पण्णत्ते' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણ ચરજ્ન્માત રૂપ અપાન્તરાલ કેટલા પ્રકારના કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! ત્તિવિદે જ્ન્મત્તે” હે ગૌતમ ! તે ત્રણ પ્રકારનેા કહેલ છે. ‘તજ્ઞદ્દા’ તે આ પ્રમાણે છે. ઘનધિરૂપ, ઘનવાતરૂપ અને તનુવાતરૂપ ‘વ’ગાય ઉત્તેણેિ' એજ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની જે પશ્ચિમદિશામાં આવેલ અપાન્તરાલ છે તે પણ આ ત્રણ વાત વલય રૂપ છે. તથા ઉત્તરદિશામાં આવેલ જે અપાન્તરાલ છે, તે પણ આ ત્રણ વાત વલય રૂપ છે. ‘વ' સવ્વાસિ' નાવ હૈસત્તમાણ્ પુત્તરિદ્ધે' જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીની ચારે દિશાના ૪ અપાન્તરાલ ત્રણ ત્રણ વાતલય રૂપ કહ્યા છે. એજ પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીના, વાલુકાપ્રભા પૃથ્વીના, પકપ્રભા પૃથ્વીના ધૂમપ્રભા પૃથ્વીના તમપ્રભા પૃથ્વીના, વાલુકાપ્રભા પૃથ્વીના સાતમી પૃથ્વીની ચારે દિશાઓમાં જે ચાર અપાન્તરાલા કહ્યા છે, એ સઘળા ત્રણ ત્રણ વાતવલય રૂપ છે. તેમ સમજવુ', ! સુ. ૭ ડા સાતોઁપૃથ્વી કે ધનોદધિ ધનવાત, તનુવાત કે તિર્થંગ્બાહુલ્ય કા નિરુપણ મીલે ન મંતે ! ચળપ્નમાળ પુથ્વી' ઇત્યાદિ ટીકા ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યું છે કે મીલે ન મરે ! રચળવ્વમાણ્ પુટી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીને। વળોવિજ’ ઘનાદધિવલય રત્નપ્રભા પૃથ્વીની સઘળી દિશાઓ અને વિદિશાઓના ચર્માન્તમાં જે ઘનેદધિવલય છે, તે ‘હેવલ બારોળ પન્મત્તે’તિગ્માહત્યની અપેક્ષાએ કેટલે માટે। કહેલ છે ? ‘નોચમા! છે ગોચગળ વાદહેન્દ્ર પન્નસે' હે ગૌતમ ! તે તિય ગ્માહત્યની અપેક્ષાથી છ ચેાજનની મેટાઇ વાળા કહેલ છે. લશ્કર નવમાણ પુત્રી, થળોષિવરુદ્ધેય વાદરોળ પુત્તે' હે ભગવન્ શ`રાપ્રભા પૃથ્વીના ઘનાદધિવલય તિગ્માહત્યની અપેક્ષાથી કેટલા મેટ કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે તોયમા સલિમોળારૂ છે નોચળારૂ' તે ચેાજનના ત્રીજા ભાગ સહિત છ ચેાજનના કહેલ છે. ‘વાયવ્માણ્ પુચ્છા' હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીને ઘનેદધિ તિગ્માહત્યની અપેક્ષાએ કેટલા મેટા કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે 'નોયમાં 1 તિમા મૂળાકૢ સત્તનોચનારૂં વાઢેળ વનત્તે' હે ગૌતમ ! આ ચેાજનના ત્રીજા ભાગથી ઓછા સાત ચેાજનની માટાઇવાળા કહેલ છે. અર્થાત્ ચાજનના એ ભાગ સહિત છ ચૈાજનની મેાટાઇ તિગ્માહત્યની અપેક્ષાથી કહેલ છે. ‘' હળ' અમિસ્રાવેન ફંવમા સુત્ત ોચળાર વાદોળ વનત્તે' એજ પ્રમાણે પૈકપ્રભા પૃથ્વીને જે ઘનેદધિવલય છે, તે પણ તિય ગ્માહત્યની અપેક્ષાથી જીવાભિગમસૂત્ર ૨૦
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy