SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીના નરકાવાસામાં વૈયિકા ‘તો અસળીöિાવવનંતિનો રીલિવેહિંતો જીવનમંત્તિ' અસ'જ્ઞી જીવામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ સરીસર્પામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પર`તુ. ‘લીવિંતો ! જીવવ iત્તિ’સ'ની પક્ષિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ‘જ્ઞાવ મચ્છમનુŕતો થય ખંતિ' યાવત્ મત્સ્ય અને મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. ‘જંકલ્પમાં, ઊં भंते! पुढवीए नेरइया किं असण्णीहिंता उववज्जंति जाव मच्छमणुए हिंतो उववમંત્તિ' હે ભગવન્! પકપ્રભા પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈરિયકા શુ અસંજ્ઞી જીવેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ય માંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હૈ ગૌતમ ! પકપ્રભા પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈયિકા અસ’જ્ઞી જીવામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ સરીસૃપેટમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. પરંતુ ચાપગા સિ'હામાંથી આવીને ઉત્પન્ન થાય છે, યાવતું મત્સ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પછી પછીની પૃથ્વીયાના નરકાવાસેામાં પૂર્વી પૂર્વીના નિષેધ સહિત પછીની પૃથ્વીના પ્રતિષધ ત્યાં સુધી કરવા કે જ્યાં સુધી છઠ્ઠી પૃથ્વીના નરકાવાસામાં સિયામાંથી આવીને જીવ નારકપણાથી ઉત્પન્ન થાય છે. પરંતુ અધઃસપ્તમી પૃથ્વીમાં થતા નથી. આ પ્રમાણેને પ્રતિષેધ સ્ત્રિયેાને સાતમી અધઃસપ્તમી પૃથ્વીમા ઉત્પન્ન થવાના સંબંધમાં નિષેધ આવી જાય છે. અધઃસપ્તમી પૃથ્વીના સંબંધમાં આ નીચે પ્રમાણેના સૂત્રપાઠ કહેલ છે. અદ્દે સત્તમાર્ળ મરે! पुढवीए नेरइया कि असण्णीहिंता उववज्जंति जाव मच्छमणुएहिंतो उववज्जंति' હે ભગવન્ અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈરયકા શુ? અસ'ની જીવેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા યાવત્ મત્સ્યામાંથી માવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અહિયાં યાવત્ શબ્દથી આ પ્રમાણેના પાઠ ગ્રહણ કરાયા છે. સરીસૃપેામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા પક્ષિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ચાપગા પ્રાણિચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે સીઁમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા શ્રિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે, અથવા મત્સ્યમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! નો અસળી િતો. વવજ્ઞતિ' અધઃસપ્તમી પૃથ્વીના નરકાવાસેામાં નૈયિક જીવ અસ'ની જીવેામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તેમજ સરીસપેામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી કે પક્ષિયાાંથી આવીને ઉત્પન્ન થતા નથી. અથવા ચાપગા પ્રાણિયામાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. અથવા સર્પોમાંથી આવીને પણ ઉત્પન્ન થતા નથી. કે સિયેામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પણ મત્સ્ય-માછલાએમાંથી અને મનુષ્ય માંથી આવીને ઉત્પન્ન થાય છે, જીવાભિગમસૂત્ર ५७
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy