________________
વાસામાં તેએ ઉત્પન્ન થતા નથી. આ પ્રમાણેના અથ આ ગાથામાં આપેલ ‘વસ્તુ' પદથી કરવામાં આવેલ છે. તેથી એવા નિષેધ સમજવા નહી' કે સરીસૃપ વિગેરે પછીની છએ પૃથ્વીયેામાં જવાવાળા પહેલી પૃથ્વીના નરકાવાસોમાં ઉત્પન્ન થતા નથી. આ સરીસૃપા વિગેરે તેમાં પણ ઉત્પન્ન થઈ શકે છે. એજ વિષય આ નીચે આપવામાં આવેલ ગાથા દ્વારા સમજાવવામાં આવેલ છે. ‘ટોર ૨ તરીત્તિ' સરીસૃપ ઘા, નાળીયા વિગેરે ગજ પાંચ ઇંદ્રિયાવાળા જીવે શર્કરાપ્રભા પૃથ્વી સુધીના નરકવાસેમાં જ નારકપણાથી ઉત્પન્ન થાય છે. તે પછીની પૃથ્વીચેના નરકાવાસામાં તે નારકપણાથી ઉત્પન્ન થતા નથી. ‘તક્ષ્ય પણી' વાલુકાપ્રભા પૃથ્વી સુધીના નરકાવાસેામાં જ પક્ષી ગીધ વિગેરે પાંચ ઇન્દ્રિયવાળા ગર્ભજ પક્ષી નારકાપણાથી ઉત્પન્ન થાય છે. તે પછીની પૃથ્વીચેના નારકાવાસેામાં તેએ નારકપણાથી ઉત્પન્ન થતા નથી. ‘સૌદ્દા નંતિ વલ્ભી' પકપ્રભા નામની જે ચાથી પૃથ્વી છે ત્યાં સુધીના જ નરકાવાસેામાં સિંહ મરીને નારકપણાથી ઉત્પન્ન થાય છે. રસ્તા ઘુળ પંચમ જ્ઞત્તિ' સપ પાંચમી પૃથ્વી સુધીના નરકાવાસેામાં જ નારકપણાથી ઉત્પન્ન થાય છે. ॥ ૧ ॥ ‘ટ્રિપ રુથિયાઓ’ છઠ્ઠી પૃથ્વી સુધી જ સ્ત્રી નારકપણાથી ઉત્પન્ન થાય છે અને મચ્છા મનુચા ચ સત્તમિ, જ્ઞત્તિ' મહા અશુભ અધ્યવસાય વાળા મત્સ્યા અને મનુષ્યા સાતમી પૃથ્વી સુધી જાય છે. આ ગાથાના અથ થયે ॥ ૧ !! આ કથન પ્રમાણે જ ‘નાવ’ યાવપદથી છઠ્ઠી પૃથ્વી સુધી રત્નપ્રભા પૃથ્વીની જેમ માલાપકેા સમજી લેવા. અધઃસપ્તમી પૃથ્વીના સંબંધમાં સૂત્રકાર સ્વયં હવે પછી કથન કરશે. તેના આલાપાના પ્રકાર આ પ્રમાણે છે 'सरपभाए णं भंते ! पुढवीए णेरइया कि असण्णीहिंतो उववज्जंति जाव मच्छ
મનુના નવખંત્તિ' હે ભગવન્ શર્કરાપ્રભા પૃથ્વીના નરકાવાસે માં નૈરિયકા શુ અસ'ની જીવામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા યાવત મત્સ્ય અને મનુષ્યેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે ‘વોચમા! નો સન્ન િતો નવમંત્તિ સીસિનેહિં વનમંત્તિ નાવ મચ્છમનુતિ તો સવવનંતિ' હે ગૌતમ ! શાપ્રભા પૃથ્વીના નરકાવાસામાં નારક જીવા અસનિયામાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પરંતુ સંજ્ઞી અર્થાત્ સરીસૃપેામાંથી આવીને ઉત્પન્ન થાય છે. અને યાવત્ મત્સ્ય અને મનુષ્યામાંથી આવીને ઉત્પન્ન થાય છે.
'बालुयप्पभाए णं भंते ! पुढवीए णेरइया कि असण्णीहिंता उववज्जंति નાવ મચ્છમનુદિંતોષવનંત્તિ' હે ભગવન્ વાલુકાપ્રભા પૃથ્વીના નરકાવાસામાં ઉત્પન્ન થવાવાળા નૈરિયકા શુ અસ’જ્ઞી જીવેામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા યાવત્ મત્સ્ય અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! વાલુકાપ્રભા
જીવાભિગમસૂત્ર
SS