________________
પૃથ્વીના નરકાવાસના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ તમસ્તમા પૃથ્વી પન્તની પૃથ્વીચેાના આલાપકો સ્વયં બનાવીને સમજી લેવા જોઇએ. જેમકે મીત્તે ન અંતે ! સવ્વમાણુ પુથ્વીટ્ નવા જિમચા ળા' ઈત્યાદિ ! સૂ. ૧૬ ॥ નારક જીવો કી ઉત્પત્તિ કા નિરુપણ
હવે સૂત્રકાર નારકવાના ઉપપાત-ઉત્પત્તી બતાવે છે. મીત્તે ળ અંતે ! થળપ્નમાલ પુઢવી' ઇત્યાદિ
ટીકા —ગૌતમસ્વામીએ પ્રભુને એવુ' પૂછ્યુ` છે કે મારે ” અંતે ! ચળમાલ પુત્રણ નેચ' હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસે માં નૈયિક જીવા ‘હિં નવખંતિ' કયા સ્થાનમાંથી અને કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? 'િ ગસળીહિં જીવનમંત્તિ' શું અસ નીચે માંથી આવીને ઉત્પન્ન થાય છે ? ‘સીસિનેહિઁ યવનંતિ' અથવા સરીસૃપે ભુજાએથી ચાલવાવાળા ઘા, નાળીયા વિગેરેમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘લીાિ નવખંતિ' ચાપગા પ્રાણીયામાંથી આવીને ઉત્પન્ન થાય છે? અથવા વ્રુìહિઁ। નવમંત્તિ' સોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘સ્થિતૢિ નવમંત્તિ' સ્ત્રિયામાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અથવા ‘મચ્છમનુસિઁવખંત્તિ' મય અને મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘ળૌચમા ! અક્ષળીહિા જીવનમંત્તિ'ના મચ્છમનુદિતા વિનયમંત્તિ' હે ગૌતમ! પૃથ્વીના નરકાવાસમાં નૈરિયેક જીવા અસ'જ્ઞીયામાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. અને યાવત્ મત્સ્યા અને મનુષ્યામાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. એક ઇઇંદ્રિયવાળા જીવેાથી લઈને અસંજ્ઞી પચેન્દ્રિય સુધીના સઘળા જીવા સ’મૂર્છાિમજ હાય છે. તેથી સામાન્ય પણાથી અહિયાં એ પ્રમાણે કહેવામાં આવેલ છે. કે અસંજ્ઞીજીવા નરકાવાસેામાં એટલે કે પહેલા નરકના નરકાવાસેામાં નારકપણાથી ઉત્પન્ન થાય છે. પક્ષિયામાંથી, ચાપગા પ્રાણીયેામાંથી, સર્પામાંથી, શ્રિયામાંથી અને માછલીએમાંથી તથા મનુષ્યેામાંથી આવેલા જીવ આ પહેલી નરકના નરકાવાસામાં ઉત્પન્ન થવાના સંબંધમાં આ દાઢ ગાથા કહી છે. તે આ પ્રમાણે છે. પન્ની વહુ પઢમ' ઇત્યાદિ.
રત્નપ્રભા
એટલે કે જે અસ'ની પચેન્દ્રિય જીવેા છે, તેએ તે પહેલી પૃથ્વીના નરકાવાસમાં જ નારકપણાથી ઉત્પન્ન થાય છે. તે પછીની પૃથ્વીચેના નરકા
જીવાભિગમસૂત્ર
૬૫