SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે કે “દંતા ઝાળTHસ હા ગૌતમ ! એ તે સાધુ અણગાર કૃષ્ણાદિ લેશ્યાવાળા દેવને દેવીને તથા અણગારને જાણે છે. અને દેખે છે. કેમકે તેના જ્ઞાનમાં યથાર્થ વસ્તુપ્રદર્શકતાના સદભાવ કારક સેશ્યાની વિશુદ્ધિ છે. અને તે વિશુદ્ધિ તે સાધુના જ્ઞાનમાં વર્તમાન છે. “કહા વિરૂદ્ધરણેનમાઝાa ga વિદ્રણેન વિ છે મારા માળિચવા જે પ્રમાણે અવિશુદ્ધ લેશ્યાવાળા સાધુના સંબંધમાં પૂર્વોક્ત પ્રકારથી છ પ્રકારના આલાપક કહેવામાં આવ્યા છે. એ જ પ્રમાણે વિશુદ્ધ વેશ્યાવાળા સાધુના સંબંધમાં પણ છે આલાપકે સમજી લેવા જોઈએ તે આલાપકે ક્યાં સુધી સમજવા તે બતાવવા માટે કહે છે “કાવ' યાવત્ અંતિમ આલાપક સુધી એ પદ મૂકેલ છે અર્થાત્ છેલ્લા આલાપક સુધીના સઘળા આલાપક સમજવા છેલો આલાપક આ પ્રમાણે છે. “ વિરોળ મંતે કળારે મોહરા સમોmi giળે વિમુદ્રમાં રેવું રેવું મારે ગાળ પાસ હે ભગવદ્ વિશુદ્ધ લેશ્યાવાળે અણગાર કે જે સમવહત અને અસમવહત અવસ્થાવાળે છે, તે વિશુદ્ધ વેશ્યા વાળા દેવને દેવીને અથવા અનગારને શું જાણે છે કે દેખે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! દંતા નાગર્ હા એ તે અણગાર એ દેવને અને દેવીને તથા એવા અનગારને જાણે છે. અને દેખે છે. અહિયાં યાવત્ શબ્દથી વચલા પાંચ આલાપકે ગ્રહણ કરાયા છે. લેશ્યાની વિશદ્ધિથી જ્ઞાનમાં યથાર્થ દર્શકતા આવે છે. તે સંબંધમાં એવું કહ્યું છે કે મનમમ વા વસ્તુ યથાવદિશુદ્ધહેરો ગાનાર” સૂ. ૩૧ સમ્યક ક્રિયા એવં મિથ્યાક્રિયા યે દો ક્રિયા એક કાલ મેં એક જીવ મેં હોને કા નિષેધ આ રીતના પ્રતિપાદનથી એજ સારાંશ નીકળે છે કે જે અવિશુદ્ધ લેશ્યાવાળે હેય છે. તે પદાર્થને યથાર્થ જ્ઞાનથી શૂન્ય રહે છે. અને તે વિશદ્ધ વેશ્યાવાળા જીવ હોય છે, તે પદાર્થના સભ્યજ્ઞાનથી યુકત હોય છે, તેથી શુદ્ધ જાણવું અને શુદ્ધ દેખવું તે જ્ઞાનમાં વેશ્યાની વિશુદ્ધિને આધીન છે. લેશ્યાની અવિશદ્ધિવાળે જીવ જ્ઞાનની સમ્યક્ સ્થિતિથી રહિત હોય છે. તેથી હવે સૂત્રકાર સમ્યક્ ક્રિયા અને મિથ્યા કિયા એ બે એક જ કાળમાં એક જીવમાં હોતા નથી. એ વાત અન્ય તીથિકની પ્રરૂપણ બતાવીને સ્પષ્ટ કરે છે.–‘સન્ન થયા જ મતે !' ઇત્યાદિ ટીકાથ-શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે “મનનચિવા of મરે તમારૂતિ હે ભગવન અન્ય તીર્થિકેએ એવું કહ્યું છે, તેઓએ જીવાભિગમસૂત્ર ૧૫૦
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy