________________
પેાતાના શિષ્યાને એવુ જ સમજાવ્યુ છે, એવી જ તેઓએ પ્રરૂપણા કરી છે, અને તણા દ્વારા તેઓએ એની પુષ્ટિ કરી છે કે ‘વષે લીવે, નેન સમ' તો દિરિયાબો પરેૐ' એક જીવ એક સમયમાં એ ક્રિયાઓ કરે છે. સ' ગદા' તે એ ક્રિયાએ આ પ્રમાણે છે. ‘સમત્ત શિચિ પ મિચ્છજ્ઞિિય' 7' એક સમ્યક્ત્વ ક્રિયા છે. અને બીજી મિથ્યાત્વ ક્રિયા છે. તેમાં જે મિથ્યાત્વ ક્રિયા છે, તે અસુન્દર અધ્યવસાય રૂપ છે, અર્થાત્ સારી હોતી નથી. 'જ્ઞ' समयं संमत्तकिरिय पकरेइ, त समयं मिच्छत्त किरियां पकरेइ, जं समय નિચ્છત્તનિયિો, તું સમય. સંમજિરિયડ વક્તે' જીવ જે સમયે સમ્યક્ત્વ ક્રિયા કરે છે, એજ સમયે તે મિથ્યાત્વ ક્રિયાપણ કરે છે. અને જે સમયે તે મિથ્યાત્વ ક્રિયા કરે છે, એજ સમયે તે જીવાત્મા સમ્યક્ત્વ ક્રિયા પણ કરે છે. 'संमत्तकिरियापकरणयाए मिच्छत्तकिरिय पकरेइ, મિચ્છસજિરિયા વગળચાQFમત્તેજિરિયો રે' સમ્યકૃત્વ ક્રિયા કરવાની સાથે જ મિથ્યાત્વ ક્રિયા પણ કરે છે. અને મિથ્યાત્વ ક્રિયાની સાથેજ સમ્યકત્વ ક્રિયા કરે છે, કેમકે આ એ ક્રિયાએ પરસ્પર સંબંધવાળી છે, તેથી એક ક્રિયા કરવામાં બીજી ક્રિયાનુ હાવુ' અનિવાય છે. ‘ä' વહુ ો નીચે હોળ સમળ તો વિચિાઓ પરે એજ કારણે એક જીવ એક સમયમાં એ ક્રિયાઓના કર્તા–કરવા વાળા હાય છે, 'ત' નહા સંમત્તેજિચિ' ૨ મિચ્છત્ત વિચિત્ર' એક સમ્યક્ત્વ ક્રિયા અને બીજી મિથ્યા ક્રિયાને કરવાવાળા હાય છે. સે મેચ' અંતે ! વ" હે ભગવન્ અન્ય તીર્થિકોએ એક જીવને એક સમયમાં એ ક્રિયાઓ કરવા વાળા કહેલ છે, તે શુ તેનું એ કથન યથાર્થ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘જોગમા जण ते अन्नउत्थिया एवमाइक्खंति एवं भासति, एवं पण्णवेति एवं परूवेंति एवं खलु एगे जीवे एगेणं समएणं दो किरियाओ पकरेति तद्देव जाव समत्तશિપિંપ મિચ્છિિચ' 7' હે ગૌતમ ! તે અન્યતીથિ કાએ એવુ' કહેલ છે, એવું વ્યાખ્યાન કરેલ છે. એવી પ્રજ્ઞાપના કરી છે, અને એવી પ્રરૂપણા કરી છે કે એક જીવ એક સમયમાં એ ક્રિયાએ કરે છે. એ રીતે એક જ સમયમાં એક જીવ સમ્યક્ત્વ ક્રિયા કરે છે, અને મિથ્યાત્વ ક્રિયા પણ કરે છે. તા એ પ્રમાણેનુ' તેઓનુ` કથન યાવત્ પ્રરૂપણા કરવી તે સઘળું મિથ્યા અસત્ય છે. ‘અદ' ઘુળનોયના ! માલામિ ગાય પવૈમિ' આ સંબંધમાં હે ગૌતમ ! મારૂ' એવુ કથન છે, એવું જ વ્યાખ્યાન છે, મારી એવીજ પ્રજ્ઞાપના છે, અને મારી એવીજ પ્રરૂપણા છે કે ‘વ' વહુ ને નીચે ભેળસમાં હળ જિરિય વરેફ' એક જીવ એક સમયમાં એકજ ક્રિયા કરે છે. ‘ત ના’ જેમકે ‘સંમક્ષિયિ’વામિત્તેજિયિ' વા' સમ્યક્ત્વ ક્રિયા અથવા મિથ્યાત્વ ક્રિયા જ કરે છે, એ બન્ને ક્રિયાઓ એકી સાથે એટલા માટે કરી શકતા નથી કે આ બેઉ ક્રિયાઓમાં પરસ્પરમાં પરિહાર સ્થિતિ લક્ષણ વિષેધ છે. સમ્યક્ત્વ ક્રિયા ના સદૂભાવમાં મિથ્યાત્વ ક્રિયા રહેતી નથી. અને મિથ્યાત્વ ક્રિયાના સદ્દભાવમાં સમ્યક્ત્વ ક્રિયા રહેતી નથી. તેથી એક જ જીવાત્મા આ બન્ને ક્રિયાએ એકી જીવાભિગમસૂત્ર
૧૫૧