SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે એક સાથે કરી શકતા નથી. જો એક જીવ એક સમયમાં આ બન્ને ક્રિયાઓના કર્તા માનવામાં આવે તે મેક્ષના સથા અભાવ પ્રાપ્ત થાય છે. કેમકે મિથ્યાત્વની નિવૃત્તિ તા કયારેય થઇ જ શકિત નથી. સૂ. ૫ ૩૨ ॥ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રીઘાસીલાલજી મહારાજકૃત ‘જીવાભિગમસૂત્ર’ની પ્રમેયદ્યોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિના તિાનિક અધિકારને ખીો ઉદ્દેશે। સમાપ્ત શા૩–રા ભેદસહિત મનુષ્યોં કે સ્વરુપકા નિરુપણ તિય ચૈાનિક અધિકાર સમાપ્ત કરીને હવે સૂત્રકાર મનુષ્યના અધિકારનું કથન કરે છે.—à િતું મનુન્ના' ઈત્યાદિ ટીકાને વિં તે મનુસા' હે ભગવન મનુષ્યોના કેટલા ભેદો કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘મનુસ્સા દુવિહા વળત્તા મનુષ્યે એ પ્રકારના કહ્યા છે. ‘ત` ગદ્દા' તે એ પ્રકારે આ પ્રમાણે છે. સમુદ્ધિમ મનુશ્યાય નમવતિય મનુÇાચ' એક સંમૂમિ મનુષ્ય અને બીજા ગજ મનુષ્ય આમાં શુક્ર અને શ્રોણિતના સંબંધ વિના જે મનુષ્ય ઉત્પન્ન થાય છે, તેએ સંમૂČિમ મનુષ્યે. કહેવાય છે. અને શુક્ર શાણિતના સબધથી જે ઉત્પન્ન થાય છે તે ગભ જ મનુષ્ય કહેવાય છે. ‘ત્તે ત્નિ ત સંમુમિ મનુસ્સા' હે ભગવન્ ! સ'મૂČિમ મનુષ્યેાના કેટલા ભેદો કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે સંમુષ્ટિમ મનુસા નાનારા વળત્તા’હે ગૌતમ! સમૂઈિમ મનુષ્યેાના કોઈપણ લે હાતા નથી. કેમકે સ’મૂર્છાિમ મનુષ્ય એકજ સ્વરૂપવાળા હેાવાનું કહેલ છે. ફરીથી શ્રીગૌતમસ્વામી પૂછેછે કે રિળ મંરે ! સંમુદ્ધિમ મનુના સંમુદ્ઘિત્તિ' હે ભગવન આ સંમૂચ્છિમ મનુષ્ચાનિ ઉત્પત્તી કયાં થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોચના ! નવો મજુસ્સેલેશે’ હે ગૌતમ ! આ સમૂકિમ મનુષ્યે મનુષ્ય ક્ષેત્રની અંદર જ ઉત્પન્ન થાય છે. તથા મનુષ્યેાનાજ મલ મૂત્રાદિ રૂપ અશુદ્ધ વસ્તુએમાંજ તેએ ઉત્પન્ન થાય છે. અને તેઓનુ આયુષ્ય કેવળ એક અંતમુ ડૂત તુંજ હાય છે. ‘જ્ઞા પાત્રાલ નાવ મૈં ñ સંમુમિનુજ્ઞા' સંમૂમિ મનુષ્યેાના સંબંધમાં પ્રજ્ઞાપનાસૂત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે, તેથી તે કથન પ્રમાણે અહિયાં પણ તેઓના સંબંધમાં કથન સમજી લેવુ જોઇએ. ‘યાવ’પદ્મથી ગ્રહણ કરવામાં જીવાભિગમસૂત્ર ૧૫૨
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy