________________
गंघव्वाणवा भदसालवणगयाणवा सोमणसवणगयाणवा पंडगवणगयाणवा हिम. વંતવસ્ત્રમંતરિક્ષમાયાળ રા” આ સૂત્રપાઠથી આરંભ કરીને સૂત્ર સમાપ્તિ સુધિના શબ્દોને અર્થ સૂત્રના અંતમાં કહેવામાં આવશે. આ અર્થ સામાન્ય રીતે કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે. હે ભગવન કિન્નરેના કિંપુરૂષોના મહારના, અથવા ગંધર્વોના સમૂહો કે જે ભદ્રસાલ વનમાં અથવા સૌમનસવનમાં અથવા પંડકવનમાં બેઠેલા હોય જે હિમવાન પર્વતની અથવા મલય પર્વતની અથવા મંદર પર્વતની ગુફામાં બેઠેલા હોય “ગગો સંસ્થાને એક સ્થાન પર એકઠા થયેલા હોય “સંગૂહાયા ” અને એક બીજાની સામે આવેલા હોય અથવા એક બીજાની સન્મુખ બેઠેલા હોય કેદની પીઠ કોઈની સામે પડતી ન હોય અર્થાત્ કઈ પીડ દઈને બેસેલ ન હોય “સમુરક્રિયાળ' બેઠેલી અવસ્થામાં પણ એવી રીતે બેઠેલા હોય કે જેથી એક બીજાની અથડામણથી કોઈનેય ખાધા પહોંચતી ન હોય “સંનિવિરાજ અને જે બેઠકમાં પિતાના શરીરને પણ પિતાનાજ શરીરના કોઈ પણ અવયવ દ્વારા હરકત પડતી ન હોય એવા સમ સંસ્થાનથી બેસેલ હોય “Tગુરૂપજીરિચા' જેના શરીર પર હર્ષનાચી રહ્યો હોય અને જે આનંદ પૂર્વક નાચ કર. વામાં તલ્લીન બનેલા હોય “નીતિdiધવિિરચHળri' ગીતમાં જેની પ્રીતિ હાય, નાટય વિગેરે કરવામાં જેનું મન હર્ષિત થઈ રહ્યું હોય એવં જા ” આ આગળ કહેવામાં આવનારા વાકાને અહિંયાં સંબંધ છે. ગેયને ગાનારા એના જેમકે તે ગેય ગદ્ય વિગેરેના ભેદથી આઠ પ્રકારના હોય છે. જેમકે “જss! ” ગદ્ય જે વર સંચારથી “પ” પદ્ય વૃત્તરૂપ “ ” કથાત્મક “વ” પદ બદ્ધ એકાક્ષર વિગેરે રૂપે ‘વવિદ્ધ' પાદવિદ્ધ વૃત્ત વિગેરેના ચતુર્ભાગ માત્ર પદમાં બદ્ધ “વ” પ્રવર્તક પ્રથમ આરંભથી ઉપર આક્ષેપ પૂર્વક થવાવાળા “મંા” મધ્યભાગમાં મૂચ્છના વિગેરે સકલ ગુણોથી યુકત તથા મંદમંદ સ્વરથી સંચરિત આ આઠ પ્રકારના ગેયને તથા કેવા પ્રકારનું ગેય તે કિન્નર વિગેરે ગાય છે તે બતાવે છે. સ્વરથી સંચારિત “રચાવાળં' ચિત અવસાનવાળા ગેયને “સત્તારમgણા' પડ્રજ વિગેરે સાત સ્વરોથી યુકત ગેયને તે સાતસ્વર આ છે.
सज्जे रिसहगांधारे मज्जिमे पंचमे सरे ।
धेवए चेव नेसाए सरा सत्त वियाहिया ॥ १ ॥ ષડૂજ, ઋષભ, ગાંધાર મધ્યમ; પંચમ; ધૈવત અને નૈષધ આ સાત સ્વર
જીવાભિગમસૂત્ર
૨૬૪