________________
વાળા ગેયને જેમકે નડ્યું, નવમ્' ગદ્ય જે સ્વરસ ચારથી ગાવામાં આવે એ સાત સ્વર પુરૂષ અને સ્ત્રીના નાભિદેશથી નીકળે છે. જેમ કહ્યું છે કે 'સત્તત્તા નામિત્રો ગટ્ટુલસુ સંજ્ઞા'' શ્રૃંગાર વિગેરે આઠ રસાવાળા ગેયને ‘ઉદ્દોલ વિલ્પ મુ'' છ દોષોથી કે જે છ દોષ આ પ્રમાણે છે.
'भीय दुयमुप्पित्यमुत्ताल' च कमसो मुणेयच्व । कागरसरमणुणास छद्दोसा होंति गेयस्स' ॥
ભીત, ક્રુત, ઉપિચ્છ ઉત્તાલ, કાકવર અને અનુનાસ આ છ દોષ વિનાના ગેયને ‘વ્હાલ ગુળાજાર' અગ્યાર ગુણાથી અલંકૃત ગેયને ‘વ્રુત્તુળોન વેચું ’ આઠ ગુણાથી યુકત ગેયને, તે આઠ ગુણા આ પ્રમાણે છે.
'पुण्णं रत्तं च अलंकियं च वत्तं तहेव अविघुट्टं ।
मधुरं समं सुललियं अट्ठ गुणा होंति गेयस्स' ॥
પૂર્ણ, રક્ત, અલંકૃત; વ્યકત અવિષ્ટ, મધુર; સમ, અને સુલલિત, જે સ્વર કળાઓથી ગાવામાં આવે તે પૂર્ણાં ૧, રાગમાં અનુરકત બનીને જે ગાવામાં આવે તે રકત ર, પરસ્પર વિશેષ પ્રકારના સ્વરથી ગાવામાં આવે તે અલંકૃત૩, જેમાં અક્ષર અને સ્વર સ્કુટ સ્પષ્ટ કરીને ગાવામાં આવે તે વ્યકત ૪, બેસૂર અને આક્રોશ વિનાના ગાવામાં આવે તે અવિઘુષ્ટ ૫, જે કેાયલની માફક મીઠા સ્વરથી ગાવામાં આવે તે મધુર ૬, જેમાં તાલ વંશસ્વર વિગેરે સરખા હોય તે સમ ૭, જે સ્વર ઘાલના પ્રકારથી બજાવવામાં આવે અને શ્રોત્રેન્દ્રિયને કાનને જે શબ્દના સ્પર્શી સુખદ હાય તે સ્વર સુલલિત કહેવાય છે. ૮, આ આઠ ગુણે। વાળા ગેયને ‘ગુંનતવંસહ્રોલશૂä' વાંસળીમાં ભીન્ન સુરીલા અવાજથી ગાવામાં આવેલ ગેયને ‘રત્ત ત્તિસ્થાળ રળસુä' ગાવાના રાગથી અનુરકત થયેલા ગેયને ત્રિસ્થાન કારણથી ઉરઃકંઠ; શિર આ શ્લેષ્મ રહિત અવ્યાકુલિત ત્રણ સ્થાનેથી શુદ્ધ થયેલા ગેયને ‘મટ્ટુરસમ સુવિં’ મધુર; સમ, તાલવશ સ્વર આદિથી સમનુગત સુલલિત આ બધા ગુણાવાળા ગેયને 'सकुइरगुंजत संततीसु સંવત્તું ' જે ગાનમાં એક તરફ તે વાંસળી વગાડવામાં આવતી હાય અને બીજી તરફ તન્ત્રી વગાડવામાં આવતી હાય, તેના સ્વરથી જે ગાન વિરૂદ્ધ હાય એવા ગેયને ‘તારુપુસંકત્તે' હસ્ત તાલના સ્વર પ્રમાણે ગાવામાં આવેલ ગેયને ‘તાજતમ્ ચકુસંપન્ન નમુ=પત્ત” તાલસમ, તાલ અનુસાર લયસ પ્રયુક્ત સીગ વિગેરેના બનાવેલા અંગુલી કેાષથી વગાડવામાં આવનારી વીણાના સ્વર પ્રકારથી યુકત ગ્રહસ’પ્રયુકત એવા ગાનને ‘મોર' મનને માહિત કરનાર ગેયને ‘મંચ મિથવöચાર' મૃદુ, ભિત, સ્વર પ્રમાણે તંત્રી વગેરેથી
જીવાભિગમસૂત્ર
૨૬૫