________________
પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેનું કથન અહિયાં કરી લેવું જોઈએ. અર્થાત્ આ વાનવ્યન્તરેના ભવને ભૌમેય નગરે આ રત્નપ્રભા પૃથ્વીમાં રહેલ રત્નકાંડ કે જે એક હજાર જનથી પૃથુલ જાડું હોય છે, તેની ઉપર
એક સે જન અવગાહન કરીને અને એજ પ્રમાણે નીચે પણ એક સો જિન છેડીને વચ્ચેના આઠ સો જનમાં વાનવ્યન્તરેના તિર્યફ અસંખ્યાત લાખ નગારાવાસે આવેલા છે. તે ભૌમેય નગરે “વર્જુિત્તા ' બહારથી ગોળ હોય છે. વિગેરે પ્રકારથી સઘળું તેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં કહ્યા પ્રમાણેનું સમજી લેવું. ત્યાં એ નગરાવાસમાં પિશાચ વિગેરે ઘણા વાનવ્યતર દે રહે છે. તેઓ પિત પિતાના ભવને, સામાનિક દે, અગ્રમહિષિ, પર્ષદાઓ, અનીકે સેનાઓ, અનીકાધિપતિ અને આત્મરક્ષક દેવે પર તથા બીજા પણ ઘણા વાનવ્યન્તર દેવ દેવિ પર અધિપતિ પણું કરતા થકા યાવત્ ભગઉપભેગેને ભેગવતા થકા રહે છે. આ તમામ કથન ભગવાનના ઉત્તર વાકય રૂપે પ્રજ્ઞાપના સૂત્રમાંથી જોઈ લેવુ.
ફરીથી શ્રીૌતમસ્વામી પિશાચ વિગેરે વાનવ્યન્તર પૈકી પિશાચના સંબંધમાં પૂછે છે કે “#હિ í અંતે ! જણાવાળ” ઈત્યાદિ
#fણ મંતે ! પિતાચાળ રેવા મવા પsmત્તા' હે ભગવન પિશાચ દેના ભવને કયાં આગળ આવેલા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જાવ કાર વિદાંતિ” હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સ્થાન પદ નામના બીજા પદમાં આ વિષયમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું કથન અહીંયાં પણ કહેવું જોઈએ અહીંયાં પિશાચ દેના ભૌમેય નગરનું તમામ વર્ણન કરી લેવું જોઈએ એ નગરમાં પિશાચ દેવ પિત પિતાના ભવન સામાનિક દેવ વિગેરે પરિવાર રૂપ દેવ દેવિ પર અધિપતિપણે કરતા થકા યાવત્ ભગઉપભેગોને ભેગવતા થકા રહે છે.
હવે દક્ષિણ દિશાના પિશાચેને ઈંદ્ર જે કાળ છે, તેનું વર્ણન કરતાં સૂત્રકાર કહે છે કે “નિરાળં પિસાચjમારા જ્ઞાવ વિત્તિ' દક્ષિણ દિશાના પિશાચક્રમાનું કથન યાવત્ વિહાર કરે છે ત્યાં સુધીનું કરી લેવું, તે આ પ્રમાણે છે. “ ચ” ઈત્યાદિ
_ 'कालेय तत्थ पिसायकुमारिंदे पिसायराया परिवसइ महिडिए जाव વિવું ત્યાં પિશાચેના ભૌમેય નગરમાં કે જ્યાં પિશાચ દે રહે છે, ત્યાં પિશાચેન્દ્ર પિશાચરાજ “કાલ ઈન્દ્ર નિવાસ કરે છે. તે મહદ્ધિક વિગેરે વિશેષણો વાળે છે, તે ત્યાં પિતાના પરિવાર રૂપ સામાનિક દેવ વિગેરે દેવ દેવિ પર
જીવાભિગમસૂત્ર
૨૩૧