________________
અધિપતિ પણે કરતા થકા ભેગ ઉપભોગોને ભેગવતા થકા રહે છે. આ તમામ વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાંથી સમજી લેવું.
હવે પિશાચકુમારેદ્ર કાલની પરિષદાનું વર્ણન કરવામાં આવે છે “સ્ટa મતે !” ઈત્યાદિ ___'कालस्स णं भंते ! पिसाय इंदस्स पिसाय रन्नो कइ परिसाओ पन्नत्ताओ' હે ભગવન પિશાચેન્દ્ર પિશાચ રાજ કાલની કેટલી પરિષદમાં કહેવામાં આવી છે. ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયમ! રિદિન રિક્ષા guળત્તાગોર હે ગૌતમ! પિશાચેન્દ્ર પિશાચરાજ કાલની ત્રણ પરિષદાઓ કહેવામાં આવી છેનં કરા જે આ પ્રમાણે છે. “ તરિચા ઢા' ઈશા ગુટિતા, અને દઢરથા તેમાં ઈશા પરિષદા આભ્યન્તરિકા પરિષદાના નામથી “
મમા હિ” ત્રુટિતા પરિષદા મધ્યમિકા પરિષદ ના નામથી અને વારિરિચા દાદા દંઢરથા પરિષદા બાહ્ય પરિષદાના નામથી પ્રસિદ્ધ છે. “જાગ્રસ મને જાય कुमारिंदस्स पिसायकुमाररन्नो अभिंतरपरिसाए कइ देव साहस्सीओ पण्णत्ता શો? હે ભગવન પિશાચેન્દ્ર પિશાચકુમારરાજ કાલની આભ્યન્તર પરિષદમાં કેટલા હજાર દેવ કહ્યા છે? “વાવ વાહિચિાણ રિસાણ ટુ હેવીયા પુomત્તા’ થાવત બાહ્ય પરિષદામાં કેટલા સો દેવિયો કહી છે? અહિં યાવત્ પદથી મધ્યમાં પરિષદામાં કેટલા હજાર દે છે? અને બાહ્ય પરિષદામાં કેટલા હજાર દે કહ્યા છે ? તથા આભ્યન્તર પરિષદામાં કેટલા સો દેવિયો કહી છે? મધ્યમાં પરિષદામાં કેટલા સો દેવિ કહી છે? અને બાહ્ય પરિષદામાં કેટલા સો દેવિયો. કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે જોયા! #ાક્ષ | पिसायकुमारिंदस्स पिसायकुमारराजस्स अभिंतरियाए परिसाए अट्ठ देवसाह સ્લીગો નાગો’ હે ગૌતમ ! પિશાચકુમારેદ્ર પિશાચકુમારરાજ કાલની આભ્યતર પરિષદમાં આઠ હજાર ૮૦૦૦ દેવે કહ્યું છે. “મણિનિયાg રેવરાસ્યોગો પછાત્તાગો’ મધ્યમિકા સભામાં ૧૦૦૦૦ દસ હજાર દેવે કહ્યા છે. “વારિરિવાર પરિસાણ વારસા સાદૃશ્લી પછાત્તાગો' હે ગૌતમ ! બાહ્ય પરિષદામાં ૧૨૦૦૦ બાર હજાર દેવે કહ્યા છે. “ગરિમંતરિયાણ પરિવાર હi વિતરં ? તથા આભ્યન્તર પરિષદામાં એક સો દેવિ કહી છે. મકિન્નમિયા વિના પાં વિસર્ચ પતં” માધ્યમિકા સભામાં પણ એક સો ૧૦૦ દેવિ કહી છે. “વાિિરયાણ પરિણા gai વિરવં પુનત્ત' બાહ્ય પરિષદામાં પણ એક સો દેવિ કહી છે.
હવે આ ઉપરોક્ત સઘળા દેવ દેવિયેની સ્થિતિનું કથન કરવામાં આવે છે. સ્ટસ ' રૂારિ
'कालस्स णं भंते ! पिसायकुमारिंदस्स पिसायकुमाररायस्स अभिंतरियाए
જીવાભિગમસૂત્ર
૨૩૨