________________
પરિસાણ રેલીમાં વણથં શરું દિર્ક પUત્તા” હે ભગવન પિશાચકુમારેન્દ્ર પિશાચકુમારરાજ કાલની આભ્યન્તર પરિષદાના દેવેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? મકિશમિયા પરિક્ષા વાળ જેવાં શરું કર્યું પત્તા મધ્યમિક પરિષદા ના દેવાની સ્થિતિ કેટલા કાળની કહેલ છે ? “વાહિરિયાણ પરિવા વરૂઘં શરું છું Homત્તા' બાહ્ય પરિષદાના દેવની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ? એજ રીતે “કાવ વારિયાણ પરિસાણ ટેવીને જેવચં ારું ટિ yoળા' યાવત્ બાહ્ય પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહેલ છે? અહિયાં યાત્પદથી આભ્યન્તર અને મધ્યમ પરિષદ સંબંધી પ્રશ્ન સમજી લે અર્થાત્ આભ્યન્તર પરિષદા મધ્યમિકા પરિષદ અને બાહ્ય પરિષદાની દેવિયેની સ્થિતિ કેટલા કાળની કહી છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ઘણા ! જાસ્રાસ | વિસાવરિંક્સ पिसायकुमाररण्णो अभंतरियाए परिसाए देवाण अद्धपलिओवम ठिई पण्णत्ता' હે ગૌતમ ! પિશાચ કુમારેન્દ્ર પિશાચ કુમારરાજ કાલ ઈન્દ્રની આત્યંતર પરિ. ષદાના દેવેની સ્થિતિ બેધ્યમાન આ યુ અર્ધાપલ્યોપમની કહેવામાં આવી છે. મfમચાણ પરિતા મૂળે ગદ્ધવજીવનં હિ guત્તા' મધ્યમ પરિષદાના દેવની સ્થિતિ કંઈક ઓછી અર્ધા પલ્યોપમની અને “વાદિરિયા રિસા સેવા સાજે ૨૩માજિવ તિરું gunત્તાં બાહ્ય પરિષદાના દેવની સ્થિતિ કંઈક વધારે પત્યના ચોથા ભાગ પ્રમાણ કહે છે. એ જ પ્રમાણે “બદિમ afarg રિસાઈ વી” ઈત્યાદિ આભ્યન્તર પરિષદાની દેવિયની સ્થિતિ સાતિ રેક કંઈક વધારે ચતુર્ભાગ પાપમની છે. મધ્યમાં પરિષદાની દેવિયેની સ્થિતિ ચતુર્ભાગ પલેપમની છે. અને બાહ્ય પરિષદાની દેવિયેની સ્થિતિ દેશઉન એક દેશ કમ ચતુભગ ૫૫મની કહેલ છે “શો નો વેવ જમા' વિશેષ કથન ચમરના કથન પ્રમાણે સમજી લેવું જેમકે હે ભગવન આપ એવું શા કારણથી કહે છે કે કાલની ઈશા, ત્રુટિતા અને દઢરથા નામની ત્રણ સભાએ છે? અને તેમાં ઈશાનું નામ આભ્યન્તરિકા, ત્રુટિતાનું નામ મધ્યમિકા, અને દઢરથાનું નામ બાહ્ય સભા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ! આ વિષયમાં તમામ કથન તથા તેથી પણ વધારેના પ્રશ્નોના ઉત્તર અમરેન્દ્રના પ્રકરણમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહિં પણ સમજવા અન્તર એટલું જ છે કે અહિયાં અમરેન્દ્રના સ્થાને કાલ ઈન્દ્રનું નામ કહેવું જોઈએ “પર્વ ઉત્તર# લિ’ જે પ્રમાણેનું આ ઉપરોકત રીતનું કથન દક્ષિણ દિશાના પિશાચકુમાર દેના સંબંધમાં કહેવામાં આવેલ છે, એ જ પ્રમાણેનું કથન ઉત્તર દિશાના
જીવાભિગમસૂત્ર
૨૩૩