________________
સ્થિ ન મંત્તે ! હોય ટ્રીને ટ્રીને સીદ્દાર્ વા, વરધાવા, વિનાના, ટીવિયા, અચ્છારૂ વા, પરસાદ્ વા, સારૂ વા, સિંચાછાવા, વિકારુાવા, મુળતિ વા, નોજકુળતિવા, જો 'ત્તિયાા, સલાતિવા, ચિત્તસ્રાતિયા, વિરુણાતિવા,' હે ભગવન એકારૂક દ્વીપમાં સિંહ હાય છે ? વાઘ હાય છે? બેડિયા—અર્થાત્ નાર હાય છે? ચિત્તા હાય છે ? રીછે. હાય છે? ગેંડાએ હાય છે? તચ્છ મૃગાને ખાનારક હિંસક પશુ વિશેષ હોય છે? શિયાળિયા હાય છે? ખિલાડાએ હાય છે? કુતરાએ હાય છે ? ભુડ હોય છે ? રાતમાં 'કાકા' એવા શબ્દો કરવાવાળી લાંકડી ત્યાં હાય છે ? સસલાએ હાય છે ? ચિત્રલ ચિત કામર જ‘ગલી જાનવર જે મૃગના આકારનુ એ ખરીચાવાળું હાય છે, તે ત્યાં સર્વપ્રાણિ હાય છે ? અને ચિલ્લલક શ્વાપદ પશુ વિશેષ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે હે ગૌતમ ! ‘દંતા અસ્થિ' હા આ બધા જાનવર ત્યાં હાય છે. પરંતુ જો ચૈત્ર નં તે अण्णमण्णस्स तेसिंवा, मणुयाणं किंचि आवाहना વાદવા, કાયતિયા, વિચ્છેચ' ના 'ત્તિ' આ જાનવર પરસ્પરમાં એક ખીજાને અથવા તે મનુષ્યાને થાડી કે વધારે પ્રમાણમાં ખાધા કરતા નથી, તેના શરીરને કરડતા નથી, ફાડતા નથી. વિગેરે કાઈ પણ હરકત પહોંચાડતા નથી. આ માંસ ભક્ષક હોવા છતાં પણ શા કારણથી આવા કામેા કરતા નથી ? આ માટે સૂત્રકારે કહ્યું છે કે પતિમા ાં તે સાવચળા ફળત્તા' તે શ્વાપદ જંગલી જાનવરા પ્રકૃતિથીજ ભદ્રક સરલ હાય છે. ‘અસ્થિ ળ' અંતે હપ ટ્રીને ટ્રીને સાનીતિવા, વૌદ્દિવા, નોધૂમાવા, નવાવા, સિદ્ધાવા, વૂડ્વા' હે ભગવન્ ! એક દ્વીગમાં શાલીધાન્ય વિશેષ હાય છે? ત્રીહિ ધાન્ય વિશેષ હાય છે ? ઘઉં' હાય છે? જવ હાય છે ? તલ હોય છે? શેરડી હેાય છે ?
તો
આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે છ્તા અસ્થિ’હા ગૌતમ ! આ બધુ જ ત્યાં હાય છે. પરંતુ ‘નો ચેવ તેત્તિ' મનુયાળ' મોવત્તાદ્વમાળચ્છતિ' તે ધાન્યા ત્યાંના મનુષ્કાના આહાર આદિના કામમાં આવતા નથી.
અસ્થિ
મતે ! શોયરીને પીવે વત્તાવા, તુરીવા, પીવા, भित्ति वा ગોવાડ્યા, વિસમેવા,’ હે ભગવન્ ! તે એકેક દ્વીપમાં મેાટા મેટા ગત્ત ખાડા હાય છે ? દરી ઉંદરડાઓ દ્વારા કરવામાં આવેલ નાના નાના ખાડા હોય છે ? અર્થાત્ત્નાના દર હાય છે ? ઘસેલી અર્થાત્ ફાટેલી તરાડવાળી જમીનહાય છે ? પર્વત શિખર વિગેરે ઉચા પ્રદેશ હોય છે. અવપાત એવા સ્થાના હાય છે? કે જ્યાં મનુષ્યા પ્રકાશમાં પણ પડી જાય ? વિષમ એવા સ્થાના હાય છે ? કે જ્યાં મનુથૈાને ચઢવા ઉતરવાનું' કઠણ અને ? જ્યાં થાડા
જીવાભિગમસૂત્ર
૧૯૭