________________
પાઠને સાંભળનારાઓનો મેળો ભરાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂાષ્ટ્ર સમટ્ટે' આ અર્થ બરાબર નથી. અર્થાત આ નટોના ખેલ વિગેરે ત્યાં હોતા નથી. કેમકે “વવાર જોવા નું તે માળા gumત્તા” હે શ્રમણ આયુષ્યન! તે મનુષ્યગણ કુતુહલ વિનાના હોય છે. અર્થાત્ તેઓના મનમાં કઈ પણ પ્રકારનું કૌતુક જોવાની ઈચ્છા હતી નથી. “થિ મંતે! umોચરી રીતે સાફવા, ચારૂવા, નાનrgવા, ગુar इवा, गिल्लीइवा, थिल्लीतिवा पिल्लोइवा, पवहणाणि वा, सियाइवा, संदमाणी રૂવા' હે ભગવન્! એ એકેક દ્વીપમાં શું ગાડા હોય છે ? રથ હોય છે ? રથ બે પ્રકારના હોય છે. તેમાં એક કીડા રથ અને બીજે સંગ્રામ રથ કહેવાય છે. સંગ્રામરથમાં અનેક પ્રકારના આકારની લાકડાની વેદિકા હોય છે. અને કીડા રથમાં તેવી વેદિકા હોતી નથી. યાન ગાડી હોય છે? યુગ્ય ગેલદેશ પ્રસિદ્ધ ચતુષ્કોણ વેદિકા યુક્ત યાન વિશેષ પાલખી કે જેને બે પુરૂષે ઉઠાવે છે. આવા યાને હોય છે? ગિલ્લી એટલે હાથીના ઉપર રાખવામાં આવનારા થાલીના આકારનુ આસન હોય છે થિલી પિલ્લી લાટદેશ પ્રસિદ્ધ બને એક પ્રકારના યાન વિશેષ છે તેવા યાનવિશેષ ત્યાં હોય છે ? પ્રવાહણ જહાજ હોય છે? શિબિકા પાલખી હોય છે? સ્વન્દમ નિક વિશેષ પ્રકારની પાલખી હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ! “ઘારવાર વિદાળિો તે મgir somત્તા સમriaણો હે શ્રમણ આયુષ્યમ! તે મનુષ્યો પગથી ચાલનારાજ હોય છે. તેઓ ગાડા વિગેરેમાં બેસીને ચાલતા નથી. “રિબ ! મોચીવે વીવે, ગાતારૂવા, હૃથીરૂવા, પટ્ટાવા, નોળાફા, મદિરાફવા, રાફવા, ઘોડા, બાફવા હાફવા,” હે ભગવદ્ એકરૂક દ્વીપમાં ઉત્તમ જાતવંત શીધ્રગામી ઘડાઓ હોય છે ? હાથીઓ હોય છે ? ઉંટ હોય છે ? ગાય અને બળદ હોય છે ? ભેંસ અને પાડાઓ હોય છે ? ગધેડાઓ હોય છે ? સામાન્ય પ્રકારના ઘડા કે જેને ટટું કહેવામાં આવે છે. તે હોય છે ? બકરી અને બાકડાઓ હોય છે? ભેડ ઘેટી અને ઘેટાઓ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “હંતા ગતિથ” હા ગૌતમ! એ કેરૂક દ્વીપમાં આ બધા પ્રાણિ હોય છે. પરંતુ “જો જેવાં તેહિં મgયા પરિમોત્તાણ હરવમાનરર્ઝરિ’ આ બધા તે મનુષ્યના કામમાં આવતા નથી. કારણ કે આ મનુષ્યો પગથી ચાલવાવાળા જ હોય છે. તથા આ પશુઓનું દૂધ પણ તેઓ કામમાં લેતા નથી,
જીવાભિગમસૂત્ર
૧૯૬