SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદેશીને કહેવામાં આવેલ મહોત્સવનું નામ “હદમહોત્સવ” અને પર્વત મહોત્સવ છે. “જોવામદારૂવા રેય મહારૂવા” વૃક્ષારેપણ કરવાને ઉદ્દેશીને અને યક્ષાયતનને ઉદ્દેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ “વૃક્ષારે પણ મહોત્સવ અને ચૈત્ય મહોત્સવ છે. “ધૂમ મહારૂના પીઠી વિશેષનું નામ સ્તૂપ છે. આ સ્તૂપને ઉદેશીને કરવામાં આવેલા ઉત્સવનું નામ સ્તૂપમહોત્સવ છે. તે હે ભગવાન આ બધા જ મહોત્સવ એ એકરૂક દ્વીપમાં થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમ સ્વામીને કહે છે કે “જો રૂાટે સમટ્ટ' હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. અર્થાત્ આ ઈન્દ્રાદિ મહોત્સવે ત્યાં થતા નથી. કેમકે “વવાર મહિમા તે મgયા પણ તમારો હે શ્રમણ આયુષ્મન ! આ એકેક દ્વીપમાં રહેવાવાળા મનુષ્ય ઉત્સવ કરવાનો મહિમા વગરના હોય છે. અરથ મં! uોચ તીરે ગં ઢીને જરૂછવા' હે ભગવન એ એકેરૂક દ્વીપમાં શું નટોના બેલ થાય છે? “નદૃષ્ટાફવા' નૃત્ય કરવાવાળાઓના નને જોવા માટે ઉત્કંઠાવાળા થયેલા મનુષ્યનો મેળો ભરાય છે? “ગપેરછ રૂવા? ગરત્રા દેરી પર ખેલ કરવા વાળાઓના ખેલને જેવાવાળાઓને મેળે ભરાય છે? “મરછારૂવા” બાહુ યુદ્ધ કરવાવાળા મલેના બાહુ યુદ્ધને જોવા માટે મનુષ્યોને મેળો ભરાય છે? “મુદ્રિછાયા મુષ્ટિયુદ્ધ કરવા વાળાએાના મુટિયુદ્ધ જેવાવાળા મનુષ્યોને મેળો ભરાય છે? “વિવારે ફુલા મુખવિકાર વિગેરે અનેક પ્રકારની વિક્રિયાઓ દ્વારા મનુષ્યોને હસાવીને ચિત્તને પ્રસન્ન કરવાવાળા વિદૂષક જનેની ચેષ્ટાઓને જેવા ઈચ્છનારા મનુષ્યનો મેળો ભરાય છે ? “દારૂવા” સુંદર કથાઓ કહેવામાં શ્રેતાઓને રસ ઉપજાવનારા કથક જનની કથાઓને સાંભળવા માટે ભકતે રૂપી મનુષ્યોને મેળો ભરાય છે ? “વેચ્છારૂવા” ઉછળકૂદ કરવાવાળા મનુષ્યની ઉછળ કૂદને જોનારાઓને મેળો ભરાય છે? “સાચાવેચ્છારૂવા' શુભ અને અશુભનું આખ્યાન કરવાવાળાઓની જે સભા ભરાય છે. તેને મેળો ભરાય છે ? “ઢોસા વેચ્છારૂવા' લાસક જાની અર્થાત્ ઐતિહાસિક રાસ ગરબા ગાવાવાળા અથવા જય જય શબ્દો બોલવાવાળાઓના લાસ્યને જેનારાઓને મેળો ભરાય છે ? “ઢવ વેસ્ટરૂવા મોરવા, તુળરૂર વેચ્છાપુરા લંખ-વાંસ પર ચઢીને રમત કરવાવાળાઓની રમતને જોનારા મનુષ્યને મેળો ભરાય છે ? મંખ-ચિત્રપટ હાથમાં લઈને દરેક ઘરમાં ભિક્ષા માગનારાઓને જેનારાઓને મેળો ભરાય છે ? –ણ નામના વાઘ વિશેષને વગાડવાવાળાઓની તે વાદ્ય વગાડવાની કળાને દેખનારાઓને મેળે ભરાય છે? “તૂવવીજ વેચ્છરૂવા” તુંબડીની વીણા વગાડવાવાળાઓની વાદન ક્રિયાને જેનારાઓનો મેળો ભરાય છે? “વવેચ્છારૂવા' ખંભા પર કાવડ લઇને કરવાવાળાઓની વિચિત્ર પ્રકારની લીલા કીડાને જોનારાઓને મેળે ભરાય છે? “માહિ વેચ્છારૂવા’ સ્તુતિ પાઠ કરવાવાળા માગધ જનેના સ્તુતિ જીવાભિગમસૂત્ર ૧૯૫
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy