________________
પાણી વાળ કાદવ હોય એવા રથાને હોય છે? જે ધૂળ વાળા રેતવાળા અને કાદવવાળા હોય એવા સ્થાને હોય છે? અને જેમાં પગ મૂકવાથી બગડે એવા પાણી વિનાનો કાદવ હોય તેવા સ્થાને હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જો રૂળ સમ છે ગતમ! આ અર્થ સમર્થ નથી અર્થાત્ ત્યાં આવા સ્થાને હોતા નથી. કેમકે “વહુ માળિજો મૂરિમાને પumતે સમજાવો” હે શ્રમણ આયુમન્ ! ત્યાંનો ભૂમિભાગ બસમ એક સરખો અને રમણીય સુંદર હોય છે. “રિથ i મતે ! પરમ તીરે તી’ હે ભગવન! એકરૂક નામના દ્વીપમાં “બ્રાફર' ઉખાડવામાં આવેલ ધાન્યના મૂળ દૂઠા હોય છે? “ટ ” કાંટા હોય છે ? દિવા ’ હીરક–જેને અગ્ર - ભાગ સેઈની અણી જે તીક્ષણ હોય એવું એક જાતનું કાષ્ઠ વિશેષ હોય છે ? સારૂવા' નાના પથ્થરના કકડા ખંડ રૂપ સાકર હોય છે? “તા જચવાફવા' તઓનો કચરે હોય છે? “qત્તાવારૂવા” પાનડાઓને કચરે હોય છે? “ગાડવા? અપવિત્ર પદાર્થ હોય છે? ‘પૂરિયાતિવા” પૂતિ સ્વભાવથી ચલાયમાન દુર્ગ ધથી ભલે પદાર્થ હોય છે? “દુમિiધારૂવા” જેની ગંધ ખરાબ હોય તેવા પદાર્થો હોય છે? “ગોગલ્લાવા, મૃત કલેવરાદિના જેવા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જો રૂળ સમ' હે ગૌતમ! આ અર્થ બરાબર નથી. કેમકે “વવાવાળુ વટ વગર તળથવા વત્તવર વૃત્તિ દિમાનવોવલે જોય હવે ઘom' હે શ્રમણ આયુષ્યનું તે એકરૂક દ્વીપ સ્થાણુ, કાંટા, કાંકરા, મરડીયા, ઘાસને કચરે, પાંદડાને કચરે, અશુચિપણ વિગેરે વિનાનો હોય છે, “કથિ નું મેતે ! હારી વીવે હંસાકુવા, મારવા, ઉપમુવા, ગુવા વા, સિવારૂ વા, ઢળાવા' હે ભગવન એકેરૂક દ્વીપમાં દંશ, મશક મચ્છર, પિસૂ, જૂ, લીખ અથવા માકડ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને છે કહે કે “જો ફળ કમ હે ગૌતમ! આ અર્થ ખબર નથી. અર્થાત ત્યાં દંશ, મશકપિમ્સ જુ લીખ વિછી વિગેરે ડંખથી કરડવાવાળા અને મછર વિગેરે ઉપદ્રવ કરવાવાળા જ હોતા નથી. કેમકે “વવારેંસમwવસુચનૂર સ્ટિઢોળ ચઢી gov?’ હે શ્રમણ આયુમન્ આ એકેક દ્વીપમાં દંશ, મચ્છર પિસુ, જ, લીખ અને માકડ વિનાને હોય છે. તેમ કહેવામાં આવેલ છે. “W i મતે ! ઘણોસર તીરે રીતે ઝરીવા, અસારવા, મોજારૂવા' હે ભગવન ! એકરૂક દ્વીપમાં સ હોય છે? અજગર હોય છે? અથવા મહારગ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “દંતા મરિ' હા ગૌતમ ! આ સર્પો વિગેરે જીવે અહિયાં આ એકરૂક દ્વીપમાં હોય છે. પરંતુ નો ચેવ oi તે મur
જીવાભિગમસૂત્ર
૧૯૮