SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ કુલ કેટી દસ લાખની છે. “નgયથા વંચિંદ્રિય સિરિળિયા પુછા હે ભગવન્ ચતુષ્પદ સ્થલયર પંચેન્દ્રિય તિર્યનિકોને નિ સંગ્રહ કેટલા પ્રકાર ના છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! સુવિહે વત્તે’ હે ગૌતમ તેએાને નિસંગ્રહ બે પ્રકારને કહેવામાં આવેલ છે. “ ગણા' જેમકે “કાવાવ કુરિઝમાર’ જરાયુજ અને સંમૂરિષ્ઠમ અહિંયાં અંડજથી જૂદા જેટલા ગર્ભ જ જીવે છે, તેઓ યાતે જરાયુજ હોય છે, અથવા પિતજ હોય છે. - ચતુષ્પદ થલચર પંચેન્દ્રિય તિર્યનિક જીવે અંડજ હતા નથી. ખેચર પંચેન્દ્રિય તિયોનિક જીવેજ અંડજ હોય છે. તેથી ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિર્યાનિક જીવે ગર્ભ જ હોય છે, અથવા પિતજ હેય કે સમૂર્ણિમ હોય છે. પરંતુ અહિંયાં જે બે પ્રકારને નિસંગ્રહ કહેલ છે, તે જરાયુજ અને પિતજેના ઉત્પત્તિ સ્થાનની સરખા હોવાથી તથા જરાયુજેના બહુલપણને લઈને એક જરાયુજ નામને ભેદ જ ગ્રહણ કરેલ છે. પિતજ રૂપી ભેદ તેની અંતર્ગત થઈ જ જાય છે. તેથી તેની વિવક્ષા અહીં કરેલ નથી. તેથી અહિયાં “રે જિં નં કરાયુસયા' જરાયુજેના કેટલા પ્રકાર કયા છે આ પ્રમાણેને પ્રશ્ન શ્રીગૌતમસ્વામીએ પૂછેલ છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “કાચા સિવિા guત્તા” હે ગૌતમ જરાયુજ ત્રણ પ્રકારના હોય છે. “ જા’ જેમકે “રૂરથી, પુષિા , પુંસા' સ્ત્રી, પુરૂષ અને નપુંસક જરાયુજ કાંતે સ્ત્રીવેદ વાળા હોય છે, અથવા પુરૂષદવાળા હોય છે, અથવા નપુંસક દવાળા હોય છે. આ રીતે જરાયુજ જીવે ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. “તરથ i ને તે સંકુરિઝમ તે સવે ga’ તેમાં જેઓ સંમછિમ જીવો હોય છે, તેઓ નિયમથી નપુંસકજ હોય છે. સ્ત્રી ઉદવાળા અથવા પુરૂષદવાળા હોતા નથી “તેસિં જે તે વીવાળ જ છે સાગો પuત્તાગો’ હે ભગવન્ તે ચતુષપદ સ્થલચર જીવોને કેટલી લેશ્યાઓ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “સે ના પલળ' હે જીવાભિગમસૂત્ર ૧૨૯
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy