SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ! ચતુષ્પદ સ્થલચર ને કૃષ્ણલેશ્યા હોય છે. અહિયાં દષ્ટિદ્વાર વિગેરે દ્વારેનું કથન પક્ષિઓના પ્રકરણના કથન પ્રમાણે જ સમજી લેવું પરત ખેચરની અપેક્ષાએ ચતુષ્પદ સ્થલચરેનું સ્થિતિદ્વાર અને ઉદ્વર્તના દ્વારના કથનમાં જુદાપણું કહેલ છે. તે જુદાપણું આ પ્રમાણે સમજવું જાણતં” એ સૂત્ર દ્વારા એજ વાતનું કથન કરેલ છે. “કરું સંતોમુક્ત કરેલું સિનિ જિગોવા અહિંયાં તેઓની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહૂર્તની કહી છે. અને ઉત્કૃષ્ટથી ત્રણ પપમની છે. તેઓ “દદ્રિત્તાં રસ્થિ પુરવી જઈ તિ' મરીને સીધા નીચે થી ધૂમપ્રભા પૃથ્વી સુધી જાય છે. તેનાથી આગળની પૃથ્વમાં જઈ શકતા નથી. કેમકે ત્યાંથી આગળ જવા માટે તેઓમાં ગમનશક્તિને અભાવ છે. “રણ જ્ઞાતી ફુડી” તેઓની કુલકેટી દસ લાખ છે. “પંચંદ્રિય તિરિવહનોળિયા પુછા” હે ભગવદ્ જલચર પંચેન્દ્રિય તિર્યનિક અને નિસંગ્રહ કેટલા પ્રકારને કહેવામાં આવેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નહીં મુર પરિણgir' હે ગૌતમ! ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યાનિકેનો નિસંગ્રહ જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણેને નિસંગ્રહ અહિંયા પણ સમજી લેવું જોઇએ. આ રીતે જલચર પંચેન્દ્રિયોને અંડજ, પોતજ, અને સંમૂ૭િમ એ રીતે ત્રણ પ્રકારને નિસંગ્રહ હોય છે. તેમાં જેઓ સમૂચ્છિમ હોય છે. તે બધા નિયમથી નપુંસકજ હોય તે. અહિયાં બધા પક્ષિઓના સમાનપણાને લઈને વેશ્યા વિગેરે દ્વારે ભુજપરિસર્પોની જેમ જ છે. પરંતુ ભુજ પરિસર્ષના કથન કરતાં અહિયાં જે જુદાપણું બતાવેલ છે. તે નીચેના સૂત્ર પાઠ દ્વારા કહેલ છે. “જાં કદાફ્રિરા રાજ કહે સત્તમં પુવિ” જલચમાંથી નીકળેલા જીવ સાતમી તમતમાં પૃથ્વી સુધી જાય છે, કેમકે તંદુલમજ્ય કે જે મહા મજ્યની ભમરાના વાળમાં રહે છે. તે મરીને સાતમી પૃથ્વીમાં જાય છે. એ પ્રમાણેનું કથન કરવામાં આવેલ છે. “અદ્ધર જ્ઞાતિ ની નિમુક્ષયસહરા પumત્તા” જલચરની કુલ કેટ ૧૨ા સાડા બાર લાખની છે. પતિ દિશાશં મંતે! હે ભગવન ! ચાર ઈદ્રિવાળા જીવોની કુલ કેટ કેટલા લાખની છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જો મા ! નવ ના પુત્ર સારી કોળો.. હે ગૌતમ! ચાર ઈદ્રિય વાળા જીવન નવ લાખ કુલ કેટી હેય છે. “તેરૂંઢિયાળું પુછા” હે ભગવન ત્રણ ઇંદ્રિયવાળા જીવની કુલકોટી કેટલા લાખની કહેલ છે ? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “જોયા! ગાવ અવસાવા હે ગૌતમ ! ત્રણ ઈદ્રિવાળા જીની આઠ લાખ કુલ કોટી છે. જીવાભિગમસૂત્ર ૧૩૦
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy