________________
વિચાi સે ! રૂઝા, પુછા” હે ભગવન બે ઈદ્રિવાળા તીર્ય નિક જીની કુલકાટી કેટલા લાખ કહી છે? ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે “ચમા ! સત્તજ્ઞાતિ ૪જોડી નાળી ગુરુચારણા' હે ગૌતમ ! બે ઈદ્રિયવાળા જીવની સાત લાખ કુલકટી છે. “લિ સમવાયા' આ પ્રમાણે તીર્થકરેએ કહ્યું છે. સૂ. ૨૬
ગંધાંગો કા નિરુપણ ચેની જાતીય આ જાતી કુલ કોટિ કહી છે. તેનાથી જુદી જાતવાળા અભિધાનના પ્રસંગને લઈને હવે સૂત્રકાર ભિન્ન જાતિવાળા હેવાથી ગંધાગોની પ્રરૂપણ કરે છે. મેતે ! જાંધ ' ઇત્યાદિ
ટીકાર્ય–આમાં શ્રીગૌતમસ્વામીએ પ્રભુશ્રીને એવું પૂછયું છે કે “જહુ જો પરેશrur gumત્તા' હે ભગવદ્ ગંધ ગંધાંગ કેટલા કહેવામાં આવેલ છે? કે અહિંયાં મૂળમાં બંધા’ એ પ્રમાણેને પાઠ છે, પણ અહિયાં ગંધ શબ્દથી ગધાગ એ પ્રમાણે ને અર્થ લેવામાં આવેલ છે, તે પદમાં પદસમુદાયને ઉપચાર કરવાથી લેવામાં આવેલ છે? આ પ્રમાણેને આ પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન : í મરે! ધાવા પાત્તા” હે ભગવન્! ગંધશત ગંધાંગશત કેટલા કહેવામાં આવેલ છે ? આ પ્રમાણેને આ પ્રશ્ન છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! સત્ત જાંધા સત્તાધકથા પછાત્તા” હે ગૌતમ!
ધાંગ સાત પ્રકારનાં કહેવામાં આવેલ છે. અને ગંધાંગશત પણ સાત જ કહેલા છે. અર્થાત્ સાતસે કહેલા છે. જેમકે મૂલ, ૧ – છાલ ૨, કાષ્ઠ ૩. નિયમ ૪, પત્ર પ, પુષ્પ ૬, અને ફળ ૭, આમાં મુસ્તા. વાળુકા. ઉશીર, વિગેરે મળ શબ્દથી ગ્રહણ કરેલા છે. સુવર્ણ કાળ, વિગેરે શબ્દથી ગ્રહણ કરેલ છે. ૨ ચંદન અગર વિગેરે કાષ્ઠ શબ્દથી ગ્રહણ થયેલ છે. ૩, કપૂર વિગેરે નિયંસ શબ્દથી ગ્રહણ થયેલ છે. ૪, જાતીપત્ર, તમાલપત્ર, વિગેરે પત્ર શબ્દથી ગ્રહણ કરેલ છે. પ, પ્રિયંગુ નાગર પુષ્પ વિગેરે પુ૫ શબ્દથી ગ્રહણ થયા છે. ૬, જાતિફળ અર્થાત્ જાયફળ કલક, એલા કહેતાં ઈલાયચી. અને લવિંગ વિગેરે અપશબ્દથી ગ્રહણ કરાયેલ છે. આ સાતે કૃષ્ણ, નીલ, વિગેરે પાંચ વર્ણોના ભેદથી પાંચ પાંચ ભેટવાળા હોય છે. આ રીતે એક એકના પાંચ વર્ણની અપેક્ષાથી પાંચ પાંચ ભેદ થવાના કારણે આ મૂળ વિગેરે ગંધાંગના પાંત્રીસ ભેદ થઈ જાય છે. આમાં ગંધ એક સુરભિ ગંધજ હોય છે. તેથી ગંધની અપેક્ષાથી આ પાંત્રીસ જ હોય છે. પાંચ વર્ષોની અપેક્ષાથી જેમ સાત રંગોના આ ઉપર ૩૫ પાંત્રીસ ભેદ કહેલા છે. એ જ પ્રમાણે આમાં પાંચ રસ પણ મળે છે. તેથી પાંત્રીસને પાંચથી ગુણવાથી ૧૭૫ એકસે પતેર ભેદે થઈ જાય છે. તથા પશે આઠ હોય છે. પરંતુ આઠ સ્પર્શોમાંથી આ ગંધાંગમાં ચાર
જીવાભિગમસૂત્રા
૧૩૧