________________
પ્રકારના પ્રશસ્ત સ્પર્શ જ રહે છે. તેથી એક સો પંચોતેર ૧૭૫ ને ચાર થી ગુણવાથી ગંધાગાના સાતસે ભેદ બની જાય છે. એ જ વાત નીચેની ગાથા દ્વારા કહેવામાં આવે છે.
मूलतय कट्ट निज्जासपत्त पुप्फफलमेयं गंधंगा वण्णा दुत्तरमेया गंधंगसया मुणेयव्वा, मुत्था सुवण्णछल्ली अगुरुवाला तमालपत्तंच तह व पियंगू जाई फलं च जाईए गंधंगा ॥१॥ गुणणाए सत्तसया पंचहि वण्णेहि सुरभिग'धेणं, रस पण्णएणं तह फासेहिं चउहि मित्ते (पसत्थे) हिं ॥२॥
આ બન્ને ગાથાઓને અર્થ તથા ગણિત પહેલાં ઉપર કહેવામાં આવી ગયેલ છે.
શ્રીગૌતમસ્વામી ભગવાન શ્રીમહાવીર પ્રભુને પૂછે છે કે “રિ 1 મતે ! =ા ૩૪જોડી કોળી મુસસરા ઘomત્તા” હે ભગવન પુપિની કુલ કેટિ કેટલા લાખની કહેવામાં આવેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! રોઝ gcsઝારું સુત્રોલી ગોળીમાર સરક્ષા પછાત્તા” હે ગૌતમ! પુષ્પોની સેળ લાખ કુલ કોટી કહેવામાં આવી છે. જે આ પ્રમાણે છે “જારિ વસ્ત્રચરાળ’ જલમાં ઉત્પન્ન થવાવાળા કમળની ચાર લાખ વત્તા થયાળ' સ્થળમાં ઉત્પન્ન થવાવાળા કરંટ વિગેરે પુષ્પની ચાર લાખ કુલકેટિ. તથા “સત્તાર મg Twયાળ” ચાર લાખ મહા ગુલિમક વિગેરેના પુષ્પોની કુલ કેટી જાતિના ભેદથી હોય છે.
ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પૂછે છે કે “ મરે ! વીરો જ વરણીયો ઘomત્તાવો” હે ભગવદ્ વેલો અર્થાત્ એક પ્રકારની લતાએ કેટલા પ્રકારની કહી છે? અને વલીશત કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “નોરમા ! ચત્તર વરશ્રીગો' હે ગૌતમ! વેલે પુષ્પ વિગેરેના મૂળ ભેદેથી ચાર પ્રકારની કહેવામાં આવી છે. અને અવાન્તર જાતીના ભેદથી વલ્લિશત ચાર કહેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૂળ વલિ-વેલેના ભેદ ચાર જ છે. પણ એક એક વેલના અવાન્તર ભેદો જાતીની અપેક્ષાએ એક એક સે બીજા પણ થાય છે. “ઢતા પત્તાગો હે ભગવન લતાઓ કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? અને “ઢતા guત્તા? લતાશત કેટલા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે “જોયા! ગરુતા” હે ગૌતમ મૂળ લતાના આઠ ભેદ કહ્યા છે. અને બ સારા પumત્તા” હે ગૌતમ! એક એક લતાના સે સો ભેદે અવાન્તર
જીવાભિગમસૂત્ર
૧૩૨