SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ જાતીના ભેદથી કહેવામાં આવ્યા છે. ફ્ળ મતે ! ચિાચા વળત્તા' હે ભગવત્ હરિતકાયશત કેટલા કહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે ‘નોયમા ! તમો રિચાયા પછળસા' હે ગૌતમ ! હરિતકાય ત્રણ કહ્યા છે. જેમકે જલજ, સ્થલજ, અને ઉભયજ તથા ‘તો યાચના વળત્તા હરિતકાયશત અવાન્તર ભેદોને લઈને ત્રણ કહેવામાં આવ્યા છે. અર્થાત્ એક એક હરિતકાયના સે। સેા અવાન્તર ભેદો કહેવામાં આવ્યા છે. આ રીતે હરિ તકાયના ત્રણસે ભેદ થઈ જાય છે. ‘સરલ વટવદ્ધાળું' વતાક વિગેરે જે ફળા છે, તે એક હજારપ્રકારના કહેવામાં આવેલે છે. ‘છલક્ષ્’ધ નાવ ધાળ આ પ્રમાણે જે નાલ ખદ્ધ ફળ છે, તે પણ એક હજાર પ્રકારના કહેવામાં આવ્યા છે. તે સચ્ચે ાિય મેવ સૌયતિ' આ બધા લેઢા અને આના જેવા હરિતકાયના બીજા ભેદો છે, તે બધાજ હરિતકાયમાં ગણવામાં આવેલા છે. તથા હરિતકાયને વનસ્પતિમાં ગણવામાં આવેલા છે. વનસ્પતિકાય સ્થાવર જીવામાં ગણવામાં આવેલા છે. સ્થાવર જીવા જીવ સામાન્યમાં અંતર્ભૂત થયા છે. આ પ્રમાણે તે હરિતકાય વિગેરે બધા સમણુક્ષ્મમાળા સમજીશમ્મ માળા' વારવાર અર્થાંના ધ્યેય સાથે વિચાર કરતાં કરતાં તથા ‘ક્ષમણુદ્િs - માળા ૨' બીજા દ્વારા સૂત્ર પ્રમાણે સમજીને ‘સમણુવેન્ગિમાળા ૨' વાર વાર અર્થાલાચન રૂપ અનુપ્રેક્ષા દ્વારા વિચાર કરતાં કરતાં ‘સમબુચિંતિજ્ઞમાળા' ‘તમનુષિંતિપ્રમાળા' યુક્તિ પ્રયુક્તિયા દ્વારા સારી રીતે ભવિત કરવામાં આવ્યેથી તેઓના સંબંધમાં એમજ જણાય છે, અર્થાત્ નિશ્ચય થઈ જાય છે કે આ હરિતકાય વિગેરે જીવા તેવુ હોવુ ન્હાવુ સમોચરંતિ' સ્થાવરકાય, અને ત્રસકાય. આ એ જ કાચેામાં મતભૂત થઈ જાય છે. એજ વાત ‘સસકાર ચેન થાવરાણ ચેત્ર' આ સૂત્રપાઠથી પ્રગટ કરવામાં આવેલ છે. આ પ્રકારના કથનથી ત્રસ અને સ્થાવરૅાની યોનિયાની પૂર્વાપર ગણતા કરવાથી સઘળા જીવાની ચેનિ ૮૪૦૦૦૦૦ ચેાર્યશીલાખ ચાનિયો થઈ જાય છે. એજ વાત सपुव्वावरेण आजीविदिद्रुवेणं चउरासीइ जाइ कुलकोडी जोणीपमुहसयस हस्सा મનંતીતિ સમજવાચા' આ સૂત્રપાઠ દ્વારા સમજાવવામાં આવી છે. મેવ અહી'યાં અજીવ દૃષ્ટાંતથી અર્થાત્ સમસ્ત લેાકસ્થિત જીવાની અપેક્ષાથી ચેાર્યશીલાખ જાતિકુલકોટિચા કહેલ છે તે આ પ્રમાણે છે. ત્રસજીવ ખત્રીસ લાખ થાય છે. જેમકે એ લાખ એ ઇંદ્રિયવાળા, બે લાખ ત્રણ ઇઇંદ્રિયવાળા બે લાખ ચાર ઇંદ્રિયવાળા, ચાર લાખ તિય ક, પંચેન્દ્રિય ચાર લાખ નારકી ચાર લાખ દેવ અને ચૌદ લાખ મનુષ્યની જાતિય આ રીતે ખત્રીસ લાખ ત્રસ જીવેા છે, તેમજ સ્થાવર જીવે પણ બાવન લાખ થાય છે, જેમકે સાત લાખ પૃથ્વીકાય છ લાખ અખ્રાય સાત લાખ તેજસ્કાય સાત લાખ વાયુકાય ૨૪ લાખ વનસ્પતિકાય એ રીતે પર લાખ સ્થાવરકાય જીવા થાય છે. આ રીતે ૩૨ ખત્રીસ અને પર મેળવવાથી સઘળા લેાકસ્થિત જીવાની ચેર્યાશી લાખ જાતિયે થાય છે. મા પ્રમાણે મે' તથા ભગવાનશ્રી ઋષભ વિગેરે સર્વે તીથ કરાએ કહ્યુ છે. રા જીવાભિગમસૂત્ર ૧૩૩
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy