________________
તે પછી સમુદ્રઘાતકાર અને તે પછી જાતિ કુલ કેટી દ્વાર છે, અર્થાત ખેચર પંચેન્દ્રિય તિર્યંગ્યનિકનું વર્ણન આ ગાથા દ્વારા કરવામાં આવેલ છે.
'भुयपरिसप्प थलयरपंचिंदिय तिरिखजोणियाण भंते' है मपन् ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંગ્યાનિકેતને “વિષે કોળિસંવરે guળાને નિસંગ્રહ કેટલા પ્રકારનો કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામી કહે છે કે “નોરમા ! તિવિહે ગોળિસંહે ઘom?” હે ગૌતમ ! તેઓને નિસંગ્રહ ત્રણ પ્રકારને કહેવામાં આવેલ છે. “તં ’ જેમકે
ચંડયા, પોચા, સંકુરિમા” અંડજ, પોતજ, અને સંમૂર્ણિમ “gઉં ના દિવાળે તહેવ' જે પ્રમાણે ખેચર પક્ષિયેના સંબંધમાં લેશ્યા વિગેરે દ્વારેનું કથન કરવામાં આવેલ છે, એ જ પ્રમાણે તે સઘળા દ્વારેનું કથન અહિંયા પણ સમજી લેવું. ‘નાદરં કેવળ સ્થિતિદ્વાર, યવનદ્વાર, ઉદ્વતના દ્વાર, અને કુલકટિ દ્વારમાં ભિન્ન પણ આવે છે. જેથી હવે સૂત્રકાર એ જ વાત પ્રગટ કરે છે. “નgori બંતોમુત્ત કોળ પુરવારી ભુજપરિસર્પ તિર્યનિકોની સ્થિતિ જઘન્યથીતે અંતર્મુહૂર્તની છે, અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટીની છે. “દવદિતા રેવં પુઢવિ ઈતિ’ ભુજ પરિસર્પની પર્યાયથી ચવીને તેઓ સીધા નીચેની બીજી શર્કરા પ્રભા પૃથ્વી સુધી જાય છે. અને ઉપરમાં સહસ્ત્રાર દેવલોક સુધી જાય છે. “જીવ જ્ઞાતિ દી નાળી vમુસા સાક્ષા મવંતસિમવાયા” આ ભુજ પરિસર્પોની કુલ કેટ નવ ૯ લાખ હોય છે. બરે રહેવ” બાકીના લેશ્યા દ્વાર વિગેરે સઘળા દ્વારા સંબંધનું કથન આ ભુજ પરિસર્પોના સંબંધના કથન પ્રમાણે જ છે. “ વરુચર ત્રિ સિન્નિળિયાÉ અંતે! પુર' હે ભગવન્! ઉર પરિસપ સ્થલચર પંચેન્દ્રિય તિર્યનિક જીવને યોનિસંગ્રહ કેટલા પ્રકારનો છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે નવમુકવાળ તવ” હે ગૌતમ! ભુજ પરિસને
નિસંગ્રહ જે પ્રમાણે કહેલ છે, એ જ પ્રમાણે તે અહિંયાં પણ સમજ અર્થાત્ ત્યાંની માફક અહિંયા નિસંગ્રહ અંડજ, પિતજ, અને સંમૂર્છાિમ એ રીતે ત્રણ પ્રકારને કહેલ છે. તથા બાકીના સઘળા દ્વારે પણ ભુજ પરિ સર્પોની જેમજ સમજી લેવા. જે કારમાં જૂદાઈ આવે છે, તે દ્વારે “રા' ઇત્યાદિ સૂત્રપાઠ દ્વારા કહે છે “નવરં દિ કomળ અંત મુpi કોળ પુરવાડી અહિંયા ઉર પરિસર્પોની સ્થિતિ જઘન્યથી એક અંતર્મુહર્તની અને ઉત્કૃષ્ટથી પૂર્વ કેટિ પ્રમાણની છે. “ફરવટ્રિરાવ પંચમ પુકિં તિ તે મરીને પાંચમી નરક પૃથ્વી સુધી જાય છે. “રત જાતી ગુજારી.” તેઓની
જીવાભિગમસૂત્ર
૧૨૮