________________
વિલા સુવર્ણના લંબસક વાળા છે. અર્થાત્ આ હિમાદિ જાલ અગ્રભાગમાં તપાવેલા સોનાના મંડન વિશેષ વાળા છે. એટલેકે કંઈક લાલાશ વાળા અગ્રભાગ વાળા છે. “યુવUTvયામંડિયા' તેની ચારે બાજુ સેનાના પત્રા જડેલ છે. “ના મળિ રથMવિવિદદ્દાદ્વાર ૩વરોમિથસમુદ્રથા” આ બધી જાલ દામસમૂહ અનેક પ્રકારના મણિયોના અને રત્નના બનાવેલા હારોથી ૧૮ અઢાર લડી વાળા હારોથી એવું અધહાર ૯ નવ લડી વાળા હારોથી શોભાયમાન છે. કૃષિ સUTHUVમસંvત્તા” આ બધા એક બીજાથી બહુ દૂર નથી. પરંતુ નજીક નજીક છે. પણ પરસ્પર એક બીજા સાથે ચૂંટેલા નથી. “દુલ્લાવાહિક ઉત્તર
હિં વાહિં આ બધા જાલ સમૂહ પૂર્વ, પશ્ચિમ, એત્તર અને દક્ષિણથી આવેલા પવનથી કંટા મંટા જ્ઞાનના જન્મમાળા' મંદ મંદ રીતે કંપતા રહે છે. અને જ્યારે તે વિશેષ રીતે કંપિત થાય છે. ત્યારે તે “અંવમા જીંવમાના લાંબાં લાંબાં થઈ જાય છે. અર્થાત્ એમ તેમ ફેલાઈ જાય છે. અને પરસ્પર “ પન્નાનાગા' એક બીજાની સાથે ટકરાઈ ટકરાઈને શબ્દાયમાન રણકાર વાળા થઈ જાય છે. તે i ગોરાળ મજુomળે છoળમા निव्वुइकरेणं सद्देणं सव्वओ समंता आपूरेमाणा सिरीए अतीव उवसोभेमाणा વિતિ’ આ રીતે તેમાંથી નીકળેલ એ શબ્દ કાન એને મનને ઘણાજ સુખ વિશેષના અનુભવ કરાવનાર નિવડે છે. કેમકે એ શબ્દ ઘણજ મને હોય છે. સઘળી દિશાઓમાં અને વિદિશાઓમાં તે ભરાઈ જાય છે. તેથી જ એ શબ્દના સુંદરપણથી એ જાલસમૂહ અત્યંત શેભાયમાન થતા રહે છે. વિશે पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहि तहिं बहवे हयसंघाडा, गयसंघाड़ा नरसंघाडा, વિરઘાણ, જિંકુરિવા’ એ પદ્મવર વેદિકના જુદા જુદા સ્થાને પર કયાંક કયાંક અનેક પ્રકારના હયસંઘાટ ઘડાઓના યુગ્મ ચિત્રેલા છે. અહિયાં સંઘાટ શબ્દ સાધુ સંઘાડાની જેમ યુગ્મ વાચી છે. કયાંક કયાંક ગજ સંઘાટ હાથીના યુગ્મ ચિન્નેલા છે. કયાંક કયાંક નરસંઘાટ મનુષ્ય યુગ્મો ચિત્રેલા છે. કયાંક કયાંક કિનર સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક લિંપુરૂષ સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક મહારગ સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક ગંધર્વ સંઘાટ ચિત્રેલા છે. કયાંક કયાંક વૃષભ સંઘાટ ચિત્રેલા છે. આ બધાજ સંઘાટો ‘સદાગ્રામવા સર્વ પ્રકારે રત્નમય છે “વનછા' ઇત્યાદિ “રિકા' સુધીના શબ્દનો અર્થ પહેલા કહેવામાં આવી ગયેલ છે. આ બધા હયાદિ સંઘાટ ફલેને વરસાવનારા છે, હવે એ હયાદિ સંઘાટની પંક્તિ વિગેરેનું નિરૂપણ કરવામાં આવે છે. “તારે જે પરમારફg' એ પદ્મવર
જીવાભિગમસૂત્ર
૨૪૨