________________
રત્નમય
વૈદિકાના સત્ય સત્ય ટેલે ŕ ્' હિ' જુદા જુદા સ્થાનામાં ‘ચપતીમો તહેવ નવ પરિવા' હયપક્તિયેા છે. યાવત્ તે બધી પતિયા પ્રતિરૂપ છે. અહી યાવત્ શબ્દથી ‘સવચના મયા ગચ્છા' વિગેરે વિશેષણેાને સ`ગ્રહ થયે એક દિશામાં જે શ્રેણી હાય છે, તેનું નામ પંક્તિ છે. તું ચીોિ નાય ડિવાએ' હયાદિ પતિચાની માફક ‘સંચળા મચા' સ વિગેરે વિશેષણે વાળી હયાદિ પતિયા છે. બન્ને તરફ આજુ બાજુમાં એક એક શ્રેણિ ભાવથી જે બે શ્રેણી થાય છે. તેનું નામ વીથિ છે. પહેલાં જે હયાદિના સ`ઘાટ વિગેરે કહ્યા છે તે પુરૂષ હયાદિને ઉદ્દેશી કહેલાં છે. હવે એ હયાદિ આઠે સ`ઘાટાના સ્રી પુરૂષ રૂપ યુગ્મ જોડલાએનુ કથન કરવામાં આવે છે. ‘ä' મિદુળારૂં નાવ ડિવા' હયાદિ પક્તિની જેમ ત્યાં હયાર્દિકના સ્ત્રી પુરૂષ રૂપ જોડલા પણ છે. આ હયાદિ મિથુને પણ સ રત્નમય વિગેરે પૂર્વોક્ત વિશેષણા વાળા છે. તીને નં પણમવવેદ્ય તત્ત્વ તથ देसे तहिं हि बहवे पउमलयाओ नागलयाओ एवं असोगलयाओ' इत्यादि એ પદ્મવર વેક્રિકાના જૂદા જૂદા સ્થના પર અનેક પદ્મલતા છે, અનેક નાગલતાએ છે. અનેક અશાકલતાઓ છે. ચ'પકલતાએ છે. આમ્રલતાએ છે. ખાણલતાએ છે. વાસન્તિલતાએ છે. અતિમુકતલતાએ છે. કુલતાઓ છે અને શ્યામલતાઓ છે. આ બધી લતાએ છએ ઋતુઓમાં પુષ્પાન્વિત રહે છે. હવે ચાવત્ પદથી ગ્રહણ થયેલ વિશેષણે। બતાવે છે. નિત્ય કુડૂમલ-કળિયેા વાળી બની રહે છે.નિત્ય પલ્લવિત રહે છે. નિત્યસ્તતિ રહે છે. નિત્ય કલિયા ગુસ્મિત રહે છે નિત્ય યમલિત સમાન જાતની લતા યુગ્માવાળી રહે છે. તથા ‘મુવિન્દ્રસ્થ કિમ વિષ્ટિત્તાપરીને' સુવિભકત પ્રતિવિશિષ્ટ મજરી એજ કહેવાય છે કે જે એક વિસગ અવતસક મુકુટને ધારણ કરેલ રહે છે. સવ્વચના મર્કો સદાત્રો' આ બધી લતાએ પણ સર્વાત્મના સર્વ પ્રકારે રત્નમય છે. અને ક્ષણ વિગેરે વિશેષણેા વાળી છે. આલણ વિગેરે પ્રતિરૂપ સુધીના પાને અ પહેલાંજ લખવામાં આવી ગયેલ છે. તેથી એ રીતેના અથ અહિયાં સમજી લેવા,
હવે પમવર વેદિકાના શબ્દ પ્રવૃત્તિ નિમિત્તને જાણવા માટે શ્રીગૌતમ. સ્વામી પ્રભુશ્રીને પૂછે છે તે ઢેળ મતે ! વૅ પુષ્કર સમવવેથા વમવર્ વેદ્યા' હે ભગવન્ એ પદ્મવર વેદિકાનુ એવું નામ આપે શા કારણથી કહેલ છે? અર્થાત્ તેના નામની શબ્દ પ્રવૃત્તિમાં શુ' કારણ છે કે જેથી એ પદ્મવર વેદિકા કહેવાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે ‘નોચમા ! पउमवरवेइयाए तत्थ तत्थ देसे तहिं तहि वेदियासु वेदियावाहासु वेदिया ससफल, वेदियापुढंतरेसु, खंभेसु खंभवाहासु खंभसीसेसु, खंभपुडंत रेसु' હે ગૌતમ ! પમવર વેદિકાના એ એ સ્થાનેમાં જેમ વેદિકાના ઉપવેશ ચેાગ્ય છજજોની ઉપર વેદિકાના અને પા ભાગેા પર વેદિકાના શિરાભાગ રૂપ ફલકાની ઉપર વેહિકાના પુટાન્તરોમાં બે વેહિકાના અપાન્તરાલમાં સ્ત'ભાની ઉપર સ્તંભાની આજુ બાજુમાં સ્તંભાના ઉપરના ભાગમાં તમ્ભપુટાન્તરમાં
જીવાભિગમસૂત્ર
૨૪૩