________________
વૈરયિક જીવોં કા નિરુપણ
ત્રીજી પ્રતિપત્તિને પ્રારંભ– બીજી પ્રતિપત્તિનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર ત્રીજી પ્રતિપત્તિનું નિરૂપણ કરે છે–તેમાં નરયિક વિગેરે ચાર પ્રકારના સંસાર સમાપન્નક જીમાં પહેલાં નરયિકેનું નિરૂપણ કરવામાં આવે છે.
“ તથ i ? તે gaમહંતુ દિવEા સંસારસાવઝ નીવા” ઈત્યાદિ.
ટીકાર્થ—‘ત્તરથ ' આ દશપ્રકારની પ્રતિપત્તિ વાદિમાં “ ને તે વમાëશું જે આચાર્યોએ એવું કહ્યું છે. કે “રવિ સંસારસમાવI બીજા ” સંસારી જીવ ચાર પ્રકારના કહ્યા છે, “ તે ઘવમાÉ૩ ” તેઓએ આ સંબંધમાં એવું કહ્યું છે. કે “રયા તિરિકવાયા મજુરના રેવા' નૈરયિક (૧) તિર્યનિક (૨) મનુષ્ય (૩) અને દેવે (૪) આ રીતે નારક, તિર્યંચ મન અને દેવેના ભેદથી સંસારી જી ચાર પ્રકારના કહેલા છે.
છે દિ ણં ગેરફા” હે ભગવન!નારકનું શુંલક્ષણ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “ફયા સત્તવિ TUળા” હે ગૌતમ નરયિકે સાતપ્રકારના કહ્યા છે. “ કા” તે આ પ્રમાણે છે. જેમકે- “gar gaહી ઘેરા' પહેલી રત્નપ્રભા નામની પૃથ્વીમાં ઉત્પન્નથયેલા નરયિકો ૧
વોચ પુરવી જરૂચા” બીજી પૃથ્વીના નરયિકે એટલેકે શર્કરા પ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે “તવા ગુઢવી બેફા' ત્રીજી પૃથ્વી જે વાલુકાપ્રભા નામની છે તેમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે ૩, “ જવરથી પુઢવી mફયા' એથી પંકપ્રભા નામની પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે “ પંચમી ગુઢવી જેરફથી” પાંચમી પૃથ્વી જે ધૂમપ્રભાનામની પૃથ્વી છે, તેમાં ઉત્પન્ન થયેલા નરયિકે ૫,
છઠ્ઠી પુત્રી રૂચા” છડીપૃથ્વી કે જે તમાનામની પૃથ્વી છે, તેમાં ઉત્પન્ન થયેલા નૈરયિકે ૬ અને “સત્તની પુત્રી છે ફા” સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નૈરયિક છ, આરીતે સાત પ્રકારની નારક પૃથ્વી હોવાથી તેમાં રહેવાવાળા નારક પણ સાત પ્રકારના કહ્યા છે. કેમકે-આધારના ભેદથી આધેયમાં પણ ભેદ આવી જાય છે.
હવે આ પ્રત્યેક પૃથ્વીના નામ અને તેના ગેત્રનું કથન કરવામાં આવે
જીવાભિગમસૂત્ર