________________
છે. “પઢમં ઊં મરે! પુરવી જ ના જોતા હે ભગવન પહેલી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે? શું તે અનાદિકાળથી પ્રસિદ્ધ અન્વર્થ રહિત-વિનાના નામવાળી છે ? અથવા અન્વર્થ ગ્યનામવાળી છે? આ પ્રશ્ન ના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “વોયના મેળ ઇન્ના જોરેનું રચનામા' હે ગૌતમા પહેલી પૃથ્વીનું નામ છે, અને તેનું ગેત્ર રત્નપ્રભા છે. કેમકે રત્નની પ્રભા અર્થાત્ તેમાં રત્નનું અધિકપણું રહે છે. તેથી તે સાર્થક ગેત્રવાળી છે. “રોદવા મંતે! જુવો નામા વ નો પુછાત્તા હે ભગવન બીજી પૃથ્વીનું શુંનામ છે? અને તેનું ગોત્ર શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોરમા ! નામેણં વંસા જોરે રાજમાં’ ગૌતમ બીજી પૃથ્વીનું નામ વંશા છે, અને તેનું નેત્ર શર્કરામભા છે. કેમકે ત્યાં શર્કરાની પ્રભાનું અધિક પણું રહેલું છે. “પૂર્વ ઇ કમિરે સવારં પુછા' આજ પ્રમાણે ત્રીજી, જેથી વિગેરે પૃથ્વીના સંબંધમાં પણ પ્રશ્ન પૂછવા જોઈએ.
જાનાળિ' ઇત્યાદિ તેના નામે આ પ્રમાણે છે. “રા' ત્રીજી પૃથ્વીનું નામ શૈલા છે. “ગંગળr ' ચોથી પૃથ્વીનું નામ અંજના છે. “fse” પાંચમી પૃથ્વીનું નામ રિઝા છે. “મા” છઠી પૃથ્વીનું નામ મઘા એ પ્રમાણે છે.
રાઘવતી’ સાતમી પૃથ્વીનું નામ માઘવતી છે. નાવ “ તમરમાં gmત્તા યાવાદથી અહિયાં એવું સમજવું જોઈએ કે “રત્નપ્રભા એ પહેલી પૃથ્વીન ગોત્ર છે. “શર્કરામભા” એ બીજી પૃથ્વીનું ગોત્ર છે. “વાલુકાપ્રભા” એ બ્રીજ પૃથ્વીનું ગોત્ર છે. “પંકપ્રભા” એ જેથી પૃથ્વીનું નેત્ર છે. “ધૂમપ્રભા એ પાંચમી પૃથ્વીનું ગોત્ર છે. “તમ પ્રભા એ છઠી પૃથ્વીનું ગોત્ર છે. અને તમતમપ્રભા એ સાતમી પૃથ્વીનું ગોત્ર છે. તેના આલાયકે આ પ્રમાણે છે.
જેમકે “ તરવાળે ઈત્યાદિ “તરવા મેતે ! પુઢવી જિં નામ f tત્તા ” હે ભગવન ત્રીજી પૃથ્વીનું શું નામ છે ? અને તેનું ગોત્ર શું છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે “ચમા ! હે ગૌતમ ! ત્રીજી પૃથ્વીનું નામ શૈલા છે. અને તેનું ગોત્ર “વાલુકાપ્રભા" છે કેમકે તેમાં વાલુકાની પ્રભાનું અધિકપણું રહેલું છે. “જરૂરથી મંતે ! પુઢવી જિં નામr f mત્તા’ હે ભગવન ચોથી પૃથ્વીનું શું નામ છે? અને તેનું ગોત્ર શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે કે “જોયા ! ” “ હે ગૌતમ ! જેથી પૃથ્વીનું નામ અંજના” એ પ્રમાણે છે. અને તેનું ગોત્ર “પંકપ્રભા” છે. કેમકે તેમાં પંક એટલે કે કાદવનું અધિક પણું રહેલું છે. “ ઉમળે મંતે ! પુરી” હે ભગવન પાંચમી
જીવાભિગમસૂત્ર