________________
પીળી હોય છે. ‘ડ્મિા' હલદરના ટુકડા જેવા પીળા હોય છે. ‘ાહિદ્યુઝિયાના’ હલદરની ગેાળી જેવી પીળી હોય છે. ‘દરિયાઢિયા વા' હરિતાળ જેવા પીળા હોય છે. ‘સિાઝિયામેવા' હરિતાલના ખંડ જેવા પીળા હોય છે. ‘જ્ઞિાનિયાડુનિયા' હરિતાલિકાની ગેાળી જેવી પીળી હાય છે. ‘ચિરેવા' ચિકુર એક જાતનું પીળું દ્રવ્ય વિશેષ જેવું પીળું હોય છે, ચિરંળાશેડ્યા' ચિકુરાંગનારંગ જેવા પીળા હોય છે ચિકુરના મેળવવાથી વસ્ત્ર વિગેરેમા જે રંગ થાય છે તેનું નામ ચિપુરાંગ છે. વરાળોવા' શ્રેષ્ઠ સે નું જેવું પીળું હોય છે. ‘વાળળનિષલેવા’ ઉત્તમ સેનાને કસેટિ પર કરવામાં આવેલ લીસોટા જેવા પીળેા હોય છે. ‘ધ્રુવળસિવિત્ત્વ' સાનાનું શિલ્પિક જેવું પીળું હાય છે. ‘વર પુસિલળવા’વરપુરૂષ-વાસુદેવ કૃષ્ણનું વસ્ત્ર જેવું પીળું હોય છે, ‘સહ્રકુસુમેળ' શયકીનું પુષ્પ જેવું પીળું હોય છે. નવજ કુસુમેવા' સુવણૅ ચંપાનું પુષ્પ જેવું પીળું હોય છે. ‘દુંડિયા તુમેવા કુષ્માંડ કાળાનું ફૂલ જેવું પીળા વર્ણવાળું હોય છે, ‘જો ટામેવા કારટક પુષ્પોની માળા જેવી પીળી હાય છે, ‘તલવારુસુમેવા તડવડાના ફુલ જેવા પીળા હોય છે. આવળનું નામ તાવડા છે. ‘દોસારિયા સુમેવા ઘાષાતકી તુરિયાના પુષ્પ જેવા પીળા હોય છે, ‘મુવળગૃહિયા મુમેવા સુવણૅ ચૂથિકા સેના જુહીના પુષ્પ જેવા પીળા હોય છે, ‘વીયાકુસુમેવા' બીજક વૃક્ષના ફૂલ જેવા પીળા હોય છે, પચાસોવ’પીળા અશેકના પુષ્પ જેવા પીળા હોય છે, ‘પીચળવીરેવા' પીળી કરેણના પુષ્પ જેવા પીળા હાય છે, ‘પીયમ યુનીવેવા’જેવા પીળા બંધુજીવક વૃક્ષના ફૂલ હાય છે. ‘મવેચાવે સિયા’હે ભગવન્ આ ત્યાંના તૃણા અને માના વર્ણ એવી રીતની પીળાશ વાળા હોય છે આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે નોયમા ! ના ફળકે સમદ્રુ' હે ગૌતમ આ અર્થ સમર્થિત નથી કેમકે ‘સેસિ ળ હાહિદ્દાળ તળાળય મળીળય એ પીળા વર્ણવાળા તણા અને મણીયા ‘ત્તો કૃતાન્ચેવ નાવ મળેળ વળત્તે' ચમ્પકાદિના પીળા વણૅ કરતાં એ તૃણેા અને મણીયાના પીળા વર્ણ ઈષ્ટતર છે. કાન્તતર છે. પ્રિયતર છે. મનાજ્ઞતર છે. અને મનેામતર છે,
અથવા
હવે શ્રીગૌતમસ્વામી શુક્લવર્ણ ના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે તત્વ Ñ जे ते सुक्किललगा तणाय मणीय तेसि णं अयमेयारूवे वण्णावासे पण्णत्ते' त्यांना એ તણા અને મણીયામાં જે શ્વેત વર્ણ ના તૃણા ને મળ્યા છે, એની ધેાળાશ
જીવાભિગમસૂત્ર
૨૫૭