________________
સેવા” જેવા લાલ બાલ દિવાકર-સૂર્ય હોય છે. જેમ કહ્યું છે કે જે વિતા રહ્યો # તમચેડપિ' સૂર્ય ના ઉદયના સમયે અને અસ્તના સમયે પણ રંગ લાલજ હોય છે. સંગરમાળેલા વર્ષાકાલની સંધ્યા સમયનો રંગ જે લાલ હોય છે. “ક રૂવા' ગુંજા-રતિના અર્ધ ભાગને રંગ જે લાલ હોય છે, જ્ઞાતિ હિંગલા' જાત્ય હિંગળ નો રંગ જે લાલ હોય છે. “સિસ્ટcqવાલા” શિલાપ્રવાલ પ્રવાલ નામના રત્નવિશેષને રંગ જે લાલ હોય છે, “ઘવારંવા ? પ્રવાલના અંકુરનો વર્ણ જે લાલ હોય છે, પ્રવાલની કુંપળને અંકુર પહેલા જ નીકળેલ હોવાથી ઘણાજ લાલ હોય છે. તેથી અહિયાં તેને દષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. “ોહિત/શ્વમળી વા’ લેહિતાક્ષમણિ જેવું લાલ હોય છે, “ઝાડવા? લાક્ષારસ જે લાલ હોય છે. શિમિરાજા કુમિરાગ જે લાલ હોય છે ત્તવત્તા લાલ કાંબળને રંગ જેવો લાલ હોય છે. “ગ્રીન પિરાફિવા' ચીન નામના ધાન્ય વિશેષને પિષ્ટ લોટ જેવો લાલ હોય છે, “જ્ઞાચક્ષુદાનુસુમેરુવા' જેવો લાલ રંગ જાસુસના પુષ્પને હોય છે. “શિંસુચવાયુમેવા’ કિંશુક પલાશ ખાખરાનું પુષ્પ કેસૂડાનો રંગ જે લાલ હોય છે. “જ્ઞાચ પુરૂવા” પારિજાતકનું પુષ્પ જેવું લાલ હોય છે, “તુજેવા’ રકતોત્પલ લાલ કમળને રંગ જે હોય છે, “સત્તાનોવા જેવું લાલ રકતાશક હોય છે, “પત્તળવીણવા જે લાલ રંગ લાલ કરેણનો હોય છે, “ગંધુઝવેરા’ અને જે લાલ રંગ લાલ બંધુજીવકને હોય છે. “મચાવેસિયા' હે ભગવન શું એ તૃણે અને મણિનો રંગ એવોજ લાલ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુત્રી કહે છે કે કોચમા ! જે કુળ સમયે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. કેમકે રેસિન રોહિશાળ મળીન’ એ લાલ તૃછે અને મણિને લાલ રંગ “દત્તો
વેવ રાવ gym’ આ સસલાને લેહી વિગેરેના રંગથી પણ વધારે ઈટતર અને કાંતતર છે. અહીંયાં યાસ્પદથી મને જ્ઞતર અને મમતર આ વિશેષણને સંગ્રહ થયે છે આ પદનો અર્થ પહેલાં કહેવામાં આવી ગયેલ છે.
હવે શ્રીગૌતમસ્વામી હરિદ્ર પીળા વર્ણના સંબંધમાં પ્રભુશ્રીને પૂછે છે કે હે ભગવદ્ “ત્તરથ ળ જે તે જિલ્લા તળાવ મળીય' એ તૃણે અને મણિજેમાં ત્યાં જે પીળા વર્ણના ખૂણે અને મણિ છે, તેને વર્ણવાસા “સેસિં જે ગમેવારે વાળવારે પumત્તે’ તેને વર્ણવિન્યાસ વર્ણન વયમાણ પ્રકારથી છે? 'से जहानामए चंपएइवा, चंपगच्छल्लीइवा चंपगभेएइवा हालिदाइवा' સવર્ણ ચંપક વૃક્ષ જેવું પીળું હોય છે. સુવર્ણ ચંપક વૃક્ષની છાલ જેવી પીળી હોય છે, સુવર્ણ ચંપકને ખંડ જે પીળો હોય છે, હલદર જેવી
જીવાભિગમસૂત્ર
૨૫૬