________________
પરસ્પર મળેલા છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનોદધિની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? હે ગૌતમ! પંકપ્રભાના ઉપરના ચરમાન્ડથી ઘને દધિની નીચેના ચરમાન્ત સુધીમાં એક લાખ ચાળીસ હજાર યોજનાનું અંતર કહ્યું છે. અહિંયાં ઘનોદધિની પહોળાઈ વીસ હજાર યોજનની તેની પહોળાઈમાં મેળવીને આ ઉત્તર કહેલ છે. હે ભગવન પંકપ્રભાની ઉપરના ચરમાન્તથી ઘનવાતની ઉપરના ચરમાન્ત સુધી કેટલું અંતર કહ્યું છે ? હે ગૌતમ! એક લાખ ચાળીસ હજાર યોજનાનું અંતર કહેલ છે, કેમકે ઘનોદધિની નીચેનો ચરમાન્ત અને ઘનવાતની ઉપરને ચરમાન્ત પરસ્પર મળેલા છે. હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાતથી ઘનવાતની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ! આ સંબંધમાં અસંખ્યાત લાખ એજનનું અંતર કહ્યું છે, હે ભગવન પંકપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તનુવાત અને અવકાશાન્તર ની ઉપરના અને નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહ્યું છે? ઉત્તર હે ગૌતમ! આ બન્ને પ્રશ્નના ઉત્તરમાં ત્યાંથી અહિ સુધી અસંખ્યાત લાખ
જનનું અંતર કહેલ છે. પ્રશ્ન ભગવદ્ ! ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી તેની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહેલ છે? ઉત્તરહે ગૌતમ! આ સંબંધમાં એક લાખ અઢાર હજાર એજનનું અંતર કહ્યું છે. પ્રશ્ન- હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘોદધિની નીચેના ચરમાન્ત સુધીમાં કેટલું અંતર કહેલ છે? ઉત્તર હે ગૌતમ! આનું અંતર એક લાખ અડતાલીસ હજાર એજનનું કહ્યું છે. કેમકે ધૂમપ્રભા પૃથ્વીના બાહયમાં ઘોદધિના વીસ હજાર જન મેળવવાથી આ પ્રમાણ થાય છે. પ્રશ્ન-હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્ડથી નીચેના ઘનવાતના ઉપરના ચરમાત સુધીમાં કેટલું અંતર કહ્યું છે ? ઉત્તર-હે ગૌતમ ! આ સંબંધમાં એક લાખ આડત્રીસ હજાર જનનું અંતર કહ્યું છે, ૧૩૮૦૦૦ કેમકે ધૂમપ્રભા પૃથ્વીની નીચેને ચરમાન્ત અને ઘનવાતની ઉપરના ચરમાન્ડ મળેલા છે. પ્રશ્ન- હે ભગવન ધૂમપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાન્તથી ઘનવાતની નીચે
જીવાભિગમસૂત્ર
૪૩