________________
‘સવ્વમાણ અનુસારેળ'' જે પ્રમાણે શર્કરાપ્રભા પૃથ્વીમાં કહેવામાં આવેલ છે, તે પ્રમાણે ‘ઘળોદિાિળ' ઘનેાધિની સાથે વાલુકાપ્રભા પૃથ્વીથી લઈને અધઃસપ્તમી સુધિની પૃથ્વીયાના ‘રૂમ પદ્માળું” અ ંતરનુ” આ પ્રમાણ છે. તે વાલુકાપ્રભા વિગેરે પૃથ્વીયાનું અતર અહિયાં સૂત્રકાર સ્વયં પ્રગટ કરતાં કહે છે કે ‘વાજીયqમાણ અચારુપુત્તર નોયળસચä' ઘનેાષિ ના માહુલ્ય સહિત ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીની ઉપરના ચરમાંતથી ઘનેાધિની નીચેના ચરમાન્તનુ અંતર એક લાખ અઠયાવીસ હજાર યેાજનનું છે તેમાં ઘનાદધિના માહત્યના વીસ હજાર યેાજન મેળવવાથી ઘનેાધિ સહિત વાલુકા પ્રભા પૃથ્વીનુ એક લાખ અડતાલીસ હજાર યેાજનનું અંતર વાલુકાપ્રભાની ઉપરના ચરમાંતથી ઘનેાધિની નીચેના ચરમાંતનું થઈ જાય છે, ૩,
એજ પ્રમાણે 'पंकल्पभाए पुढवीए चत्तालीसुत्तरं जोयणसयसहस्सं' 43 પ્રભા પૃથ્વીના ઘનાદધિ સહિતના આ બન્નેની વચમાં એક લાખ ચાળીસ હજાર ચેાજનનું અંતર છે. જેમકે પંકપ્રભા પૃથ્વીનુ' માહત્ય એક લાખ વીસ હજાર ચેાજનનુ` છે. તેમાં ધનાધિના વીસ હજાર ચેાજન મેળવવાથી પ"કપ્રભા ની ઉપરના એક લાખ ચાળીસ હજાર ચેાજનનું અંતર થઈ જાય છે. (૪) ‘ધૂમળમાણ્ પુથ્વીપ અદ્રુતીમુત્તર નોયનસયસÄ' ઘનાદધિ સહિત ધૂમપ્રભા પૃથ્વીના અંતરનું' પ્રમાણુ આડત્રીસ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનુ છે. તેમાં ઘનાદધિના વીસહજાર ચેાજન મેળવવાથી ધૂમપ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ધનેાધિની નીચેના ચરમાંતનુ અંતર આડત્રીસ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનુ' થઈ જાય છે, । ૫ ।
‘તમાર્ પુથ્વીર્ છત્તીપુત્તર નોચળલચલä' ઘનાદધિ સહિત તમઃ પ્રભા પૃથ્વીનુ' અંતર પરસ્પર છત્રીસ હજાર અધિક એક લાખ ચેાજનનુ છે. જેમકે તમ; પ્રભા પૃથ્વીનું માહત્ય સેળ હજાર યેાજન અધિક એક લાખ ચેાજનનુ છે, તેમાં ઘનેાદિધના વીસહજાર ચેાજન મેળવવાથી તમઃ પ્રભા પૃથ્વીના ઉપરના ચરમાન્તથી ઘનેદધિની નીચેના ચરમાન્તનુ' અતર છત્રીસ હજાર અધિક એક લાખ ચેાજનતું થાય છે. । । ‘અદ્દે સત્તમા પુઢનીસ્ ટ્રાીયુત્તર લોચનસય સૂક્ષ્મ' ઘનાધિ સહિત અધઃસપ્તમી પૃથ્વીનુ' પરસ્પર અંતર અઠયાવીસ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનું છે. જેમકે અધઃ સપ્તમી પૃથ્વીનુ' અંતર આઠ હજાર ચેાજન અધિક એક લાખ ચેાજનનુ છે, તેમાં ઘનેાધિના વીસહજાર ચેાજન
જીવાભિગમસૂત્ર
૪૦