________________
' હે ભગવન જે નરકમાં ઉષ્ણવેદનાને અનુભવ થાય છે, તે નરકમાં Rા શિખવે જજુમવાળા વિસંત, નૈરયિક જી કેવી ઉoણ વેદનાને અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે “જો મા તે રામ મારફાર સિવા” હે ગૌતમ ! જેમ કઈ લવારનો પુત્ર હોય અને તે “તા” યુવાન હોય “વઝવં શારીરિક સામર્થ્યથી યુક્ત હય, ગુપ, સુષમ સુષમ વિગેરે કાળમાં ઉત્પન્ન થયેલ હોય, “શુપાવાન” એમ કહેવાનું કારણ એ છે કે તે કાળમાં કઈ પણ ઉપદ્રવ થતો નથી. તેથી ઉપદ્રવના અભાવમાં શારીરિક સામર્થ્યને વિકાસજ થાય છે. ઉપદ્રવવાળા સમયમાં શારીરિક સામર્થ્યનો વિકાસ થતો નથી. પરંતુ તે સામર્થ્યના વિકાસમાં વિઘના કારણ રૂપ હોય છે “ગcq અલ૫ આતંક વાળે હોય અર્થાત્ તાવ વિગેરે રોગથી સર્વથા રહિત હોય એટલે કે હમેશાં નિરોગી રહ્યો હોય અહિંયાં અલ્પ શબ્દ અભાવને વાચક છે. “થિરાહ’ જેના બન્ને હાથે સ્થિર હોય અર્થાત કંપાયમાન થતા ન હોય “ઢvifragiariદંતર પરિણ” જેના પાણી કહેતાં હાથ પાદ નામ પગ અને પડખાં અને પૃષ્ઠ ભાગ તથા બને જાશે ખૂબજ મજબૂત હોય, “અંધાપાનવાવાળામળામર' જે લંઘન કહેતાં કૂદવામાં સમર્થ હોય, ઉતાવળથી ચાલવામાં મજબૂત હોય કઠણ વસ્તુને પણ જે ચૂરેચૂરા કરી નાખતે હોય, “
તમારવટુરિઝમવાહૂ” બે તાડના ઝાડ જેવા સરળ અને લાંબા તથા પુષ્ટ હાથવાળા હોય “ઘળિવિચર્ચિચવવું જેના બંને ખભાઓ પુષ્ટ અને ગોળ હોય “સ્પેશકુળમુદ્રિય સમાચરિચાત્તળ જેનું શરીર ચામડાના ચાબુકના પ્રહારેથી, મુદ્રના પ્રહારોથી અને મુષ્ટિકાઓના પ્રહારથી ખૂબજ પરિપુષ્ટ થયેલ હોય એવા પહેલવાન મનુષ્યની જેમ જેનું શરીર પુષ્ટ હોય, “વરસાસ્ત્રમurg' જે આન્તરિક ઉત્સાહ અને વીર્યથી યુકત હોય, “o” બોંતેર ૭૨ કળાઓમાં નિપુણ હોય “રહે કાર્ય કરવામાં દક્ષ ચતુર હોય, “ વાગ્મી હિત અને મિત ભાષી હોય, “g કર્તવ્ય કાર્યોનું જેને સારી રીતે જ્ઞાન હોય, “ળ” નિપુણ હોય, “મેહાવી' પરસ્પરમાં અબાધક એવા પૂર્વાપરનું અનુસંધાન કરવામાં દક્ષ હોય. “frammarg” જેને દરેક કાર્યોમાં પૂર્ણ પણાથી કુશળતા પ્રાપ્ત થઈ ચૂકી હોય, એ તે લુહારને પુત્ર “gi મહું નથવિંદ” એક ઘણાજ
જીવાભિગમસૂત્ર
૯૨