________________
ભાર એવા લેાખડના ગાળાને વારલમાં નાચ' પાણીથી ભરેલા એક નાના ઘડાની માફક લઇને ‘તેં વિચ ૨’ તેને વારવાર અગ્નિમાં તપાવે તપાવીને પછી તે તેને ‘જોન્ટ્રિયોટ્ટચ' વારવાર હથેાડાથી કૂટે અને તેવી રીતે ફૂટીને ‘ઉર્મિ'ચિર' જ્યારે તે પહેાળુ થઈ જાય ત્યારે તેને કાપે અને કાપીને ‘ળિચર' તેનું ચૂર્ણ બનાવે ચૂર્ણ બનાવીને ‘ગળેને પાઠવા સુચાચા તિયાહૈં'વા' એછામાં ઓછા એક દિવસ એ દિવસ, અને ત્રણ દિવસ સુધી, રજ્જોમેળ' અને ઉત્કૃષ્ટથી એટલેકે વધારેમાં વધારે ‘અદમાસ' પંદર દિવસ સુધી સંળેન્ના' આ પ્રમાણે કરતા રહે અર્થાત્ તે ગાળાને તે લુહારને પુત્ર અગ્નિમાં તપાવે, ફૂટે, તેને પહેાળુ બનાવે ચૂરાકરે અને તે પછી પાછે તેના ગેાળા બનાવે આ પ્રમાણે કરવાથી તે એક ઘણા માટે અને મજબૂત લેખ’ડના ગેાળા બની જશે. તે પછી એછામા ઓછા ત્રણ દિવસ સુધી અને વધારેમાં વધારે ૧૫ ૫દર દિવસ સુધી તેને ઠંડા પાડવા રાખી મૂકવામાં આવે, આ પ્રમાણે તે બિલ્કુલ ઠંડા પડી જાય ત્યાર પછી ફરી તે ગાળાને ચોમÇ નં સંવળ ળદાચ' લેખડની સાંડસીથી પકડીને ‘સમાયરૃવાર્’ અસત્કલ્પનાથી જો કે આ પ્રમાણે કોઇ વખત થયુ' નથી. અને થશે નહીં તેમજ થતું પણ નથી. પરંતુ પેાતાના મનની કલ્પનાથી એવી કલ્પના કરી લેવી જોઇએ અને તે કલ્પના પ્રમાણે સાંડસીથી પકડેલા તે લેાખડના ગાળા તે મિન નૈનિ નૈપુ નાણુ વિવેક્મા' ઉષ્ણ વેદનાવાળા નારકામાં રાખવામાં આવે છેૢન તે ઉમ્મિસિય નિમિત્તિયંતરેળ' અને તેવી રીતે રાખતી વખતે તે એવા વિચાર કરે કે હુ' અને હમણાંજ મટકુ મારે તેટલામાં જ ‘વુતિ વચ્ચુ સ્વામીતિટ્ટુ' ઉઠાવી લઇશ એ વિચારથી તે તે ગેાળાને ત્યાં મૂકી દે છે, પરંતુ નિમેષાન્મેષ કર્યાં પછી જ જ્યારે તે એ ગાળાને બહાર કહાઢવા માટે વિચારે છે, તેટલામાંજ તે ગાળે ત્યાં ‘વિરાયમેવ પાસેફ્સા” ત્યાં કકડા કકડાના રૂપમાં થયેલા તેને નજરમાં આવે છે. અથવા તે નવનીત કહેતાં માખણ વિગેરેની જેમ સર્વથા ગળતે પીગળતા દેખાય છે. ‘વિદ્ય મેવ પાસેના અથવા તે ભસ્મ રૂપ અવસ્થાને પ્રામ થયેલ તે તેની નજરમાં આવે છે. તેથી તે લુહારના પુત્ર ‘ળો ચેવ ળ સંચાવુંત્તિ’તે લાખ’ડના પડને ત્યાંથી કહાડવામાં અસમર્થ થઈ જાય છે. વિાચ'વા' જલ્દીથી અથવા અપ્રસ્ફુટિત રૂપથી ‘વિહીન વા’અવિલીન પણાથી અર્થાત્ અખંડ રૂપથી જેવા તે ગાળા હતા તેવા પ્રકારથી ‘વિદ્વત્થના' અને સરખા પણાથી ‘વ્રુદ્ધત્તિ’ ફરીથી તે ગેાળાને કહાડવામાં અસમર્થ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે લુહારના છેકરા જ્યારે તે લેખડના ગાળાને ઉષ્ણવેદનાવાળા નારામાં નિમેષેાન્મેષ માત્ર કાળ સુધીના કાળ માટે પણ મૂકે છે, અને તેટલેા કાળ
જીવાભિગમસૂત્ર
૯૩