________________
શિષ્ય જનેને સમજાવવા માટે કહેલા છે. અથવા નારક જીવે દ્વારા શ્વાસ
છવાસ રૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલે અત્યંત દુષ્ટ-ખરાબ જ હોય છે. કોઈ પણ પ્રકારથી તેમાં આદુષ્ટ પણું આવતું નથી એ વાત સમજાવવા માટે આ સમાન અર્થવાળા શબ્દ કહ્યા છે. તે તેfi siાસત્તા રિળમંરિ’ એવા આ પૂર્વોક્ત વિશેષણવાળા પુદ્ગલે નારક ના ઉચ્છશ્વાસ અને વિશ્વાસ રૂપથી પરિણત થાય છે. “ga નાવ ગહે સત્તના રત્નપ્રભા પૃથ્વીના નારકના કથન પ્રમાણે શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા, અને તમસ્તમઃ પ્રભા પૃથ્વીના નારકોના શ્વાસોચ્છવાસથી ગ્રહણ કરાયેલા પુદ્ગલે પણ પૂર્વોક્ત વિશેષણ વાળા જ હોય છે. તેમ સમજવું. “gવં નાણા તત્તવિ’ જે પ્રમાણે શ્વાસોચ્છવાસ પણાથી પરિણમેલા પુદ્ગલ કહેલા કહેલા અનિષ્ટ વિગેરે વિશેષણો વાળા હોય છે, એજ પ્રમાણે પહેલી રત્નપ્રભા પૃથ્વીથી લઈ ને સાતમી તમતમપ્રભા પૃથ્વીના કથન સુધીના નારક છને આહારપણાથી જે પગલે પરિણત થાય છે, તે બધા પણ અનિષ્ટ વિગેરે પુક્ત વિશેષણ વાળા જ હોય છે. તેના આલાપકને પ્રકાર આ પ્રમાણે છે. હે ભદન્ત! રત્ન પ્રભા પૃથ્વીના નરયિકેને કેવા પુદ્ગલ આહાર પણાથી પરિણત થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! જે પુદ્ગલ અનિષ્ટ, અકાન્ત અપ્રિય, અશુભ, અમનેશ, અને અમનેડમ હોય છે. તેજ પુદ્ગલે તેમના આહાર પણાથી પરિણમે છે.
એજ પ્રમાણે આહાર રૂપે પરિણમેલા પુદ્ગલે બીજી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારકને હોય છે. તેમ સમજવું. આ સંબંધમાં આ લાપકને પ્રકાર બધેજ સ્વયં બનાવીને સમજી લેવું.
હવે લેશ્યાના સંબંધમાં પ્રતિપાદન કરવામાં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે છે કે “મારે મંતે ! રથcqમાણ પુત્રવીણ તૈયા
હેરાનો વત્તત્તાવો” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને કેટલી વેશ્યાઓ કહી છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જયમા ! જાન્સેar gunત્તા' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકને કેવળ એક કાપોત લેશ્યાજ કહી છે “ga Haqમાણ વિ” એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીના નારક જીવોને પણ કેવળ એક કાપત લેશ્યાજ હોય છે. વાસ્તુપમાણ પુછી” હે ભદન્ત | વાલુકાપ્રભા પૃથ્વીના નૈરયિકાને કેટલી લેશ્યાઓ હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે જોય! તો રસ નો વારો” હે ગૌતમ ! વાલુકાપ્રભ પૃથ્વીના નૈરયિકાને બે લેક્ષાઓ હોય છે. “ત્ત ગદા' તે આ પ્રમાણે છે. “
નીરના વરસT ' નીલલેશ્યા. અને કાપોતલેશ્યા, “રથ ને વત્તેરણા તે વાત’ આમાં જેઓ કાપિત
જીવાભિગમસૂત્ર