________________
લેશ્યાવાળા હાય છે, તેએ વધારે છે, કેમકે ઉપરના પ્રસ્તટમાં રહેવાવાળા નારકોને કાપાત લેશ્યાજ હાય છે. અને તેવા આ ઉપરના પ્રસ્તટમાં રહેવાવાળા નારકી અધિક છે, તથા બેનીરુòચાલન્ત:' જે નારકા નીલ લેશ્યાવાળા હાય છે, તે કાપાતલેશ્યાવાળા નારકેાની અપેક્ષાએ ન્યૂન-થેાડા છે.
‘વંqમાણ્ પુછા’ હે ભગવત્ પંકપ્રભા પૃથ્વીના નારકને કેટલી લેશ્યાએ હાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘વોચમા ! હવાનીજ છેલ્લા વન્નત્તા' હે ગૌતમ ! પકપ્રભા પૃથ્વીના નારકને કેવળ એક નીલ લેશ્યાજ હાય છે. અને તે ત્રીજી પૃથ્વીની નીલ લેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધ હાય છે. ‘ધૂમળમાણ પુચ્છા' હે ભગવન્ ધૃમપ્રભા પૃથ્વીના નૈયિકાને કેટલી લેશ્યાએ હાય છે ? ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોયમા હે ગૌતમ! ધૂમપ્રભા પૃથ્વીના નૈયિકાને વો હેક્ષાઓ પળત્તાઓ' એ લેશ્યાએ કહી છે. તે બહા' તે એ લેશ્યાએ આ પ્રમાણે છે. જિન્હલેસા ય નૌલેફ્સા ચ' એક કૃલેશ્યા અને ખીજી નીલલેશ્યા તે વદુત્તરથા ને નીણા' તેમાંથી ધૂમપ્રભા પૃથ્વીમાં નીલ લેશ્યાવાળા નારા વધારે હેાય છે. અને ‘તે થોવસરાને હેલ' કૃષ્ણે લેશ્યા વાળા નારક જીવેા આછા હૈાય છે. આની ભાવના પહેલા કહ્યા પ્રમાણે સમજવી, ‘તમાર પુચ્છા’હે ભગવન્ તમઃપ્રભા પૃથ્વીના નૈયિકે કેટલી લેશ્યાવાળા હાય છે ? નોચમાં ન્હા શિòસા' હે ગૌતમ ! એક કૃષ્ણ લૈશ્યા જ તેમને હાય છે. અને આ કૃષ્ણ લેશ્યા ધૂમપ્રભા પૃથ્વીમાં કહેલી કૃષ્ણલેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધતર હેાય છે. અને સત્તમાણ્ યાણમજિજ્ઞેસા' હે ભગવત્ અધ:સપ્તમી પૃથ્વીના નારકેાને કેવળ એક પરમ કૃષ્ણ લેશ્યાજ હોય છે સતુલમ્ ‘વારોનુ॰' ઇત્યાદિ અર્થાત્ રત્નપ્રભા, અને શર્કરાપ્રભા આ બે પૃથ્વીચેમાં કાપાત લેશ્યા હોય છે. અને ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં મિશ્ર રીતે નીલ અને કાપાત એ એ લેશ્યાએ હાય છે. ચેાથી પંકપ્રભા પૃથ્વીમાં નીલ લેશ્યા હોય છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં મિશ્ર એટલે કે કૃષ્ણ લેયા અને નીલ લેશ્યાએ એ લેશ્યાએ હોય છે. છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીમાં કૃષ્ણ લેશ્યા અને સાતમી તમસ્તમા નામની પૃથ્વીમાં પરમ કૃષ્ણ લેયા હોય છે. । ૧ । હવે નાકેાની દૃષ્ટિના સબધમાં કથન કરવામાં આવે છે. ‘મીતે ન અંતે ! હે ભગવત્ આ ‘ચળવમાણ્ પુથ્વી' રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા ‘રેડ્થા’ નૈયિકા ‘દિ’ સમ્માટ્ટિી, મિચ્છાટ્ટિી સન્મામિટ્ટિી' શું સમ્યગ્ દૃષ્ટિ વાળા હોય છે ? કે મિથ્યા દૃષ્ટિ વાળા હોય છે ? અથવા સમ્યગ્ મિથ્યા દૃષ્ટિવાળા એટલે કે મિશ્ર દૃષ્ટિવાળા હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોયમા હૈ સમટ્ટિી, વિ મિચ્છાğિી વિ, સમ્ભામિટ્ટિી વિ' હે ગૌતમ! પહેલી પૃથ્વીમાં રહેલા નૈરયિકા સમ્યગ્ર દૃષ્ટિવાળા પણુ હાય છે, મિથ્યા દષ્ટિવાળા પણ હાય છે, અને મિશ્ર દૃષ્ટિવાળા પણ હોય છે. ‘વ
જીવાભિગમસૂત્ર
૮૧