SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ નાવ અદ્દે સત્તમા આજ પ્રમાણેનું કથન બીજી પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધીના નારકોના સંબંધમાં પણ સમજવું અર્થાત્ બીજી પૃથ્વીના નરયિકેથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકે સમ્યમ્ દષ્ટિ વાળા પણ હોય છે. મિથ્યાદષ્ટિ વાળા પણ હોય છે અને મિશ્ર દષ્ટિ વાળા પણ હોય છે. હવે નરયિકના જ્ઞાન અને અજ્ઞાન દ્વારના સંબંધમાં કથન કરવા માં આવે છે. આ સંબંધમાં ગૌતમસ્વામી પ્રભુને પૂછે કે “રંગીરે ગં અંતે ! રચનqમાંg gઢવા રેરા જિં નાળી અન્ના' હે ભગવન આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક જ્ઞાની હોય છે? કે અજ્ઞાની હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે જો મા ! UTળી વિ માળી વિ” હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના નરયિકે જ્ઞાની પણ હોય છે, અને અજ્ઞાની પણ હોય છે. જે વાળી તે નિરમા સિનાળી' હે ગૌતમ ! જે જ્ઞાની હોય છે, તેઓ નિયમથી. ત્રણ જ્ઞાન વાળા હોય છે. તે કહ” તે ત્રણ જ્ઞાન આ પ્રમાણે છે. જેમકે “ગામfrોદિર નાળી, સુચનાળી, ગોહિનાની’ મતિજ્ઞાન વાળા હોય છે. શ્રુતજ્ઞાન વાળા હોય છે, અને અવધિજ્ઞાની વાળા હોય છે. જે અનાળી? અને જેઓ અજ્ઞાની હોય છે, તેઓ નિયમથી સથે જરૂત્તિ સનાળી અને કેટલાક ત્રણ અજ્ઞાનવાળ હોય છે, “જે સુ કdiળી’ જે નારકે બે અજ્ઞાન વાળા હોય છે, તેઓ “નિચના કરૂ બનાળી ૨ સર અજાળ” નિયમથી જ મતિ અજ્ઞ નવાળા અને શ્રુત અજ્ઞાન વાળા છે. અને તે અનાખી તે નિરમા મરૂ બનાળી સુય ગorી વિમા નાળી' જે નારકીયે ત્રણ અજ્ઞાન વાળા હોય છે. તેઓ નિયમથી મતિ અજ્ઞાન વાળા હોય છે, મૂત અજ્ઞાન વાળા હોય છે અને વિર્ભાગજ્ઞાન વાળા હોય છે. જે જીવે અસંજ્ઞી પંચેન્દ્રિમાંથી આવીને ઉપન્ન થાય છે, તેઓ અપર્યાપ્ત અવસ્થામાં જ બે અજ્ઞાન વાળા હોય છે. અને પછીના સમયમાં તે તેઓ પણ ત્રણ અજ્ઞાનવાળા થઈ જાય છે. તેથી જ કેટલાક નારકીયે બે અજ્ઞાનવાળા હોય છે. તેમ કહેવામાં આવ્યું છે. પૈસાળ વાળી વિ અoriળ વિ સિનિ ગાવા બદે સત્તામાં આજ પ્રમાણે શર્કરામભાના, વાલુકાપ્રભાન, પંકપ્રભાના, ધૂમપ્રભાના, તમઃપ્રભાના અને તમ સ્તમપ્રભા પૃથ્વીના નારક છે પણ જ્ઞાની અને અજ્ઞાની હોય છે. જે તેઓ જ્ઞાની હોય છે, તે તેઓ નિયમથી ત્રણ જ્ઞાનવાળા હોય છે. અને જે અજ્ઞાની હોય છે, તે ત્રણ અજ્ઞાનવાળા હોય છે. આ સંબંધમાં આલાપકોને પ્રકાર પહેલી પૃથ્વીમાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, તે જ પ્રમાણે બીજી પૃથ્વી, અને ત્રીજી પૃથ્વી વિગેરે શબ્દ લગાવીને સ્વયં સમજી લેવા જોઈએ પરંતુ બીજી શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારકમાં “તેઓમાં કેટલાક બે અજ્ઞાન વાળા હોય છે. આ પ્રમાણેનું કથન કરવું ન જોઈએ. કેમકે આ કથન અસંશી જીમાંથી આવીને જે નારકપર્યાયથી ઉત્પન્ન થાય છે, તેની અપેક્ષાથી જીવાભિગમસૂત્ર ૮૨.
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy