________________
કરવામાં આવેલ છે. પરંતુ બીજી પૃથ્વીથી લઈને સાતમી પૃથ્વી સુધીના નારકજીવે સ'ની પચેન્દ્રિયામાંથી જ આવીને ઉત્પન્ન થાય છે. તેથી આ સઘળી પૃથ્વીચેના નારક! જ્ઞાની અને આજ્ઞાની હાય છે. એમ જ્યારે કહેવામાં આવે છે, તે આ અવસ્થામાં આ નિયમથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનવાળા હાય છે. અને જેઓ અજ્ઞાની હાય છે તેએ નિયમથી મતિ અજ્ઞાનવાળા, શ્રુત અજ્ઞાન વાળા, અને વિભગજ્ઞાનવાળા હોય છે. એમ જ કહેવું જોઈએ. પર’તુ ‘અર્થે ના વ્રુક્ષન્નાળી' કેટલાક એ અજ્ઞાન વાળા હાય છે, તેમ કહેવું ન જોઈએ કેમકે રત્નપ્રભા પૃથ્વી સિવાયની બધીજ પૃથ્વીયેામાં નારકો ત્રણ અજ્ઞાનવાળા હોય છે
હવે ચાગના સબધમાં પ્રતિપાદન કરવામાં આવે છે ‘મીત્તે નં મંતે! રચનવમાણુ પુઢીપ્' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના ના' નૈયિકા મિલોની, વજ્ઞોની, ાયનોની' શું મનયેાગવાળા હેાય છે ? અથવા વચન ચેાગવાળી હોય છે ? કે કાય ચેાગવાળા હાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “નોયમા ! સિઘ્નિ વિ’હે ગૌતમ ! પહેલી પૃથ્વીના નૈયિકા ત્રણે ચાગવાળા હાય છે. વ ના અદ્દે સત્તમા' આજ પ્રમાણે બીજી પૃથ્વીના નૈરિયકાથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈયિકા પણ ત્રણે પ્રકારનાં યાગવાળા હાય છે.
રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકા જિ સારેવદત્તા બાળોષકત્તા' સાકાર ઉપયાગવાળા હોય છે ? કે અનાકાર ઉપયાગ વાળા હાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે -નોચમા ! સરોવવત્તા વિઅનાપરોવત્તા નિ' હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નારક જીવા સાકાર ઉપયાગવાળા પણ હોય છે, અને અનાકાર ઉપયાગવાળા હાય છે. ‘વ' ગાત્ર ગદ્દે સત્તમા આજ પ્રમાણે યાવત અધ:સપ્તમી સુધીના નારક જીવા પણ બન્ને પ્રકારના ઉપયાગ વાળા એટલે કે મીજી પૃથ્વીના નૈરિયકાથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈયિક ઉપચાગવાળા પણુ હાય છે. અને અનાકાર ઉપયાગવાળા પણ હોય છે. હાય છે. જ્ઞાનની અપેક્ષાએ સાકાર પયાગ વાળા હાય છે, અને દશનની અપેક્ષાએ અનાકારાપયેાગવાળા હોય છે.
સાકાર
હવે નૈરિયકાના જ્ઞાનના સંબંધમાં કથન કરવામાંઆવે છે ‘મીત્તે નં અંતે ચળવમાણ પુઢીહ ને' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરિયકા ‘ઓફિ’ અવિધ જ્ઞાનથી ‘વય લેત્ત નળત્તિવાસંતિ' કેટલા ક્ષેત્રને જાણે છે, અને કેટલા ક્ષેત્રને દેખે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે વોચમા! ગોળ અવ્રુદું ગાયા. કાલેળચત્તાાિરૂં' હે
જીવાભિગમસૂત્ર
૮૩