________________
ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીમાં નૈયિકા એછામાં ઓછા ૩ સાડા ત્રણ ગાઉ સુધીના પદાને અવિધજ્ઞાન થી જાણે છે. અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ સુધીના પદાર્થોને જાણે છે. ‘સરણમાત્ પુરી’હે ભગવન્ શર્કરાપ્રભા પૃથ્વીના નૈશિયકા અવિધજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે? અને દેખે છે? શોથમા ! ગળેન' ત્તિન્નિ નાણચાર' કાલેળ' અદ્ધ દ્વારૂં હે ગૌતમ શર્કરાપ્રભા પૃથ્વીના નૈરિયકા અવિધજ્ઞાનથી એછામાં ઓછા ત્રણ ગાઉ સુધીના પદાર્થાને જાણે છે. અને ઉત્કૃષ્ટથી સાડા ત્રણ ગાઉ સુધીના પદાર્થાંને જાણે છે. વં શ્રદ્ધદ્ધળાય વિદાયતિ' આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી અ↑ અર્ધો ગાઉ ઓછા કરતા જવુ જોઈએ. એ રીતે સાતમી પૃથ્વીના નૈરયિકા જધન્યથી અર્ધા ગાઉ સુધી અને ઉત્કૃષ્ટથી એક ગાઉ સુધીના પદાર્થોને પેાતાના અવધિજ્ઞાન થી જાણે છે,
હવે સમુદ્ધાત દ્વારનું કથન કરવામાં આવે છે. મીત્તે મંતે ! રચનવમા પુથ્વી ને ચાળે હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકાને સમુગ્ધાથી જળન્ના' કેટલા સમુદ્દાતા કહેવામાં આવ્યા છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે ‘નોયમા ! પત્તાર સમ્રુધાયા રળવા' હે ગૌતમ! આ રત્ન પ્રભા પૃથ્વીના નૈરયિકાને ચાર સમ્રુધાતે કહેવામાં આવ્યા છે. ‘ત' ના' તે આ પ્રમાણે છે. વેચળાસમુપાલ, સાયણમુત્રા, માળત્તિયસમુ પાણ, વેક વિયસમુપા' વેદના સમ્રુદ્ધાત, કષાય સમુદ્ધાત, મારણાન્તિક સમુદૂધાત અને વૈક્રિય સમુદ્દાત. ત્ર જ્ઞાવ અદ્દે સત્તમા' આ પ્રમાણે યાવત્ શર્કરા પ્રભાના, વાલુકાપ્રભાના, પંકપ્રભાના, ધૂમપ્રભાના, તમઃપ્રભા, તમ:સ્તમાપ્રભાના નારક જીવે તે પણ પહેલાના આ ચાર સમ્રુધાત હોય છે. ! સૂ. ૧૯ ।।
નારકો કે ક્ષુધા એવં પિપાસા આદિકા નિરુપણ
હવે નારક જીવેાની ક્ષુધા અને પિપાસા તરસ વિગેરેના સ્વરૂપનુ સૂત્રકાર કથન કરે છે. ‘મીલે ન મંતે ચળવ્વમાલ પુવીણ્ નેચા ટેરિલય' ફ્લુપ્પિા'' ઈ૦ ટીકા-ગૌતમસ્વામી પ્રભુને એવુ... પૂછે છે કે ‘મીત્તેનું અંતે ! ચળવમાણ્ પુથ્વીવ’ હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરચિકો કેવા પ્રકારની ભૂખ અને તરસના અનુભવ કરે છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે નોયમા ! મેનરસ્તાન ચળળમા પુથ્વી નેચર' હે ગૌતમ ! એક રત્નપ્રભા પૃથ્વીનાનૈરચિકોની ‘અસમાનધ્રુવળા' અસત્ કલ્પના કરીને ‘સવ્વોનેવા સવ્વોદ્દી વા’
જીવાભિગમસૂત્ર
૮૪