________________
સઘળા પુદ્ગલેને અને સઘળા સમુદ્રોને “રાજચંશી” મુખમાં “વિવેકા” જે નાખવામાં આવે તે પણ “નો વેવ સે અચcણમાં પુરવી ગેરરૂપ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકે “તિને વા વિચા' તૃપ્ત થતા નથી “વિત ના વિવા વિ4ણ તરસ-રહિત પણ થતા નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે નરકમાં નારક જીવોને એટલી વધારે ભૂખ અને તરસ લાગે છે. કે તેઓના સુખમાં જેટલા પુદ્ગલે હોય છે. તે બધાજ નાખવામાં આવે અને જેટલા સમુદ્રો હોય છે તે બધા ઠાલવવામાં આવે તે પણ તેઓની ભૂખ અને તરસ શાંત થતા નથી. જેમ ભરમક વ્યાધિવાળા પુરૂષને ઘણું જ અન્ન ખાઈ જવા છતાં પણ તૃપ્તિ થતી નથી. નારક અને તેનાથી પણ અનન્ત ગણી વધારે ભૂખ અને તરસ હોય છે, “સિયા જોયા ! હે ગૌતમ ! આ પ્રકારની “ચાણમાણ રા’ રત્ન પ્રભા પૃથ્વીના નૈરયિક “સુરgિવારં વચTદમનમાળા વારિ’ ભૂખ અને તરસને અનુભવ કરતા જ રહે છે. “ga નાવ સત્તરાણ” આજ પ્રમાણે ભૂખ અને તરસ લાગવાના સંબંધનું કથન રત્નપ્રભા પૃથ્વીના નારકોની જેમ બીજી પૃથ્વીના નૈરયિકેથી લઈને સાતમી પૃથ્વી સુધીના નૈરયિકના સંબંધમાં સમજી લેવું આ પ્રમાણે છે ગૌતમ ! નારક જીવો નરકેટમાં આવા પ્રકારની ભૂખ અને તરસની વેદનાનો અનુભવ કરે છે આ સંબંધમાં સઘળી પૃથ્વી ના એટલે કે જુદી જુદી પૃથ્વીમાં નરયિકની ભૂખ અને તરસની વેદનાને અનુભવ કરવામાં તેના આલાપકને પ્રકાર સ્વયં બનાવીને સમજી લેવું જોઈએ. ' હવે નારકેની વૈક્રિય શક્તિનું વર્ણન કરવામાં આવે છે. “ફરી ને
reqમાણ પુઢવી ને ચા" હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીને નરયિક gnત્ત ! વિવિણ' એક રૂપની વિદુર્વણ કરવામાં સમર્થ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ શ્રી કહે છે કે-“જોય! guāરિ પમ્ પુસુત્તષિ ઉમૂ' હે ગૌતમ! રત્નપ્રભા ના દરેક નૈરયિક એક રૂપની વિકૃર્વણુ કરવામાં સમર્થ છે. અને અનેક રૂપોની વિમુર્વણા કરવામાં સમર્થ છે. અહિંયા “પૃથકત્વ શબ્દ “અનેક ને કહેવાવાળે છે. “unત્ત વિમળા' જ્યારે તે નારકે એક રૂપની વિકુવણ કરે છે, ત્યારે “pf Rહું મારા વા' તેઓ એક વિશાળ મુદૂગરની પણ વિકુર્વણ કરી શકવામાં સમર્થ હોય છે. “ga મુવંઢિ એ જ પ્રમાણે મુસંઢિ મુસલ રૂપ શસ્ત્ર વિશેષની પણ વિદુર્વણા કરી શકવામાં સમર્થ હોય છે ‘વ’ કરપત્ર એટલે કે કરવતની પણ વિદુર્વણ કરી શકવામાં સમર્થ હોય છે “પત્તી’ શક્તિરૂપ શસ્ત્ર વિશેષની વિમુર્વણા કરવામાં પણ સમર્થ હોય છે. “ નાપાર તુત-તોમર-ટૂ-૪૩૩-fમં િમાત્રા’ ચક્રની, નારાચ બાણની. કુંત
જીવાભિગમસૂત્ર
૮૫