________________
હોય છે, અને આબધા મરેલાના શરીરે “જય હિજરવાદ મિરાવળ સુરિમા માનો કે ધીરે ધીરે ફૂલીને સડી ગયેલા હોય, સડીને ફાટી ગયા હોય, અને જેમાંથી દુર્ગધ આવતી હોય અને એ જ કારણથી જે “ગુરૂ વિછી વિચ વીમરથરિળિને અશુચિ-અપવિત્ર સ્પર્શ કરવા ગ્ય ન હોય, તેમજ મનમાં અત્યંત ગ્લાની ઉત્પન્ન કરાવનારા બન્યા હોય, અને જેની પાસે જવા પણ કોઈ ઈચ્છતા ન હોય અથવા જેની પાસે થઈને કઈ નીકળવા પણ ઈચ્છતા ન હોય, જેઓ ગ્લાનીથી દેખવાને ગ્ય બન્યા હોય ક્રિમિનાર તે અને જેમાં કીડાઓને સમુદાય ખદબદી રહી હોય “મ ાચારે રિવા? ગૌતમ સ્વામી પૂછે છે કે જે પ્રમાણેની દુર્ગધ આ મરેલા સર્પ વિગેરેના સડેલા, ગળેલા, શરીરની હોય છે, એવી જ દુર્ગધ એ નરકમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે-ળો રુ સમ આ કથન બરોબર નથી કેમકે-“જોયમા ! રૂપીળું વળqમા ગુઢવી ના ઘરો અગિફ્ટ તા રેવ” હે ગૌતમ ! આ ઉપર વર્ણવેલ મરેલા સર્પાદિકના સડેલા, ગળેલા મૃતશરીર કરતાં પણ અનંતગણું વધારે દુર્ગધ એ નરકમાં હોય છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં જે નરકે છે, તે બધા આ મરેલા સપ વિગેરે ના સડેલા, ગળેલા, શરીરની દુર્ગધ કરતાં પણ અનિષ્ટતર–ખરાબમાં ખરાબ દુર્ગધ વાળા હોય છે. કેઈને અનિષ્ટ પદાર્થ પણ રમ્ય–સુંદર લાગે છે. પણ આ નરકે એવા નથી આ નરકે તો કેવળ “સરદાર' અસુંદર જ છે. બનાવ માં મારવ' યાવતુ મનને ગમે તેવા હોતા જ નથી. એકાંત છે. અહિયાં યાવત પદથી “અવિરત્તર અમનોજ્ઞા” આ બે પદ ગ્રહણ કરાયાં છે. તેથી જ આબધા અપ્રિયતર-અત્યંત અપ્રિય છે. અને મનને અનુકૂળ હોતા નથી. અપ્રિયતર એ પદ એવાત પ્રગટ કરે છે કે-અકાંત પદાર્થ પણ સૂકરને વિષ્ટા જેમ પ્રિય હોય છે, તેમ કેઇ તેવા પ્રકારના પ્રાણી ને તે પ્રિય હોય છે, પણ આ નરકે એવા એટલે કે કોઈને પણ પ્રિય લાગે તેવા હોતા નથી. આ તે હમેશાં અપ્રિયતર જ હોય છે. અર્થાત તે કોઈને પણ પ્રિય હતા નથી,
“બંધેનું જત્તા” આવા પ્રકારના વિશેપવાળા આ નરકો એ પહેલાં કહેલ દુર્ગધથી પણ વધારે પડતી દુર્ગધ વાળા હોય છે. “વં વાવ શહેસત્તા ગુઢવીણ' આજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીના વાલુકા પ્રભા પૃથ્વીના, પંકપ્રભા પૃથ્વીના, ધૂમપ્રભા પૃથ્વીના, તમ પ્રભા પૃથ્વીના, અને તમસ્તમાં પૃથ્વીના, નરકેના શરીરે મરેલા સર્પાદિના શરીરની દુર્ગધથી પણ વધારે પડતી દુર્ગધ વાળા હોય છે. આ પ્રમાણેનું કથન સમજી લેવું જોઈએ.
હવે સૂત્રકાર એ નરકોના સ્પર્શના સંબંધમાં કથન કરે છે. “મીરે બં
જીવાભિગમસૂત્ર
પ૯