SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઉન્નાલળયા, મનિા વળેળ વસા' હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના નરકે નરકાવાસો કાળા અને કાલાવભાસવાળા, જેને જોતાંજ રૂવાડાં ઉભા થઈ જાય એવા ભય’કર, ત્રાસ ઉત્પન્ન કરવાવાળા અને અત્યંત કૃષ્ણવર્ણ વાળા કહેલા છે. અર્થાત્ આ નરકાના વર્ણ કાળો છે. તેથી તેને કૃષ્ણ કહેવામાં આવેલ છે. વણુથી કાળા હેાવા છતાં પણ કેટલાક પદાર્થોં કૃષ્ણવ પણાથી ચમકતા નથી તેથી તેને કૃષ્ણાવભાસ કહેલ છે. આ કથનથી એમ સમજાવવામાં આવેલ છે કે—આ કૃષ્ણવર્ણવાળી પ્રભાસમૂહથી યુકત છે. આને જોતાંજ નારકજીવાના શરીરના રૂવાંડા જાય છે. આ રીતે ભય ઉત્પન્ન કરવાવાળી તેએની આ ભયાનક છે.–અને તેજ કારણથી આ નારક જીવાના અતઃકરણા હમેશાં ભયભીત બન્યા રહે છે. આની આગળ ખીજા જેટલા કાળા વણ વાળા પદાર્થો છે, તે બધાજ ફીકા જણાય છે. એવા આ અત્યન્ત પરમ કાળાવણું વાળા છે. ‘વ' જ્ઞાન અદ્દે સત્તમા' રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના વર્ણના સબ ધમાં જે પ્રમાણે આ કથન કરવામાં આવેલ છે. એજ પ્રમાણેનુ` કથન શર્કરાપ્રભા વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃપ્રભા આ પૃથ્વી ચાના નરકાવાસે ના વર્ણના સંબંધમાં પણ કથન કહેવુ જોઈએ અર્થાત્ આ પૃથ્વીચેના નરકાવાસોમાં પણ કાળા, કાલાવભાસ વાળા, વિગેરે પૂર્વોક્ત વિશેષણ વાળા છે. ભયને લીધે ઉભા થઈ કૃષ્ણવર્ણવાળી કાંતી છે. હવે ગન્ધના સંબંધમાં કથન કરવમાં આવે છે. મીલેન'મને ! ચળવ્માણ્ પુત્રણ નરી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના નરકે ફ્રેસિયા 'ધેનું પમ્મત્તા' કેવા પ્રકારના ગધ વાળા કહ્યા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમ સ્વામી ને કહે છે કે ‘નોયમા! તે નહાનામદ્ અહિમટેડ્ વા ગોમટેડ્ વા મુળળમસેવા'' હે ગૌતમ! મરેલા સાપનું જે પ્રમાણેનું કલેવર શરીર હાય છે, મરેલી ગાયનુ' જેનુ' કલેવર શરીર હાય છે, મરેલા કૂતરાનુ` શરીર જેવું હાય છે, ‘મુન્નારમહેવા' મરેલી ખીલાડીનું જે પ્રમાણેનું શરીર હાય ‘મનુલ્સ મÌવા’ મરેલા મનુષ્યનુ' જે પ્રમાણેનુ શરીર હાય છે, ‘સિમડેગા’ મળેલી ભેંસનું જેવુ' શરીર હોય છે ‘મુલનમટેડ્ વા’મરેલા ઉંદરનું શરીર જેવુ હાય છે. ‘ગાલમàક્ વા' મરેલા ઘેાડાનુ' જેવુ' શરીર હાય છે, ‘સ્થિમણેડ્ વા' મરેલા હાથીનુ જેવુ' શરીર હાય છે, ‘સીદુ મા’ મરેલા સિંહનુ' જેવુ... શરીર હાય છે. ‘ખમàવા' મરેલા વાઘનું જેવું શરીર હાય વસ્તુ' જેવુ' શરીર હાય છે, ‘રીનિયમટેવા' છે, ‘વિમલેવુ' વૃક મરેલા મરેલા દીપડાનુ' જેવું શરીર જીવાભિગમસૂત્ર ૫૮
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy