________________
લઈને તમ પ્રભા પૃથ્વી સુધીના નરકાવાસોની લંબાઈ પહોળાઈ અને પરિ ધિનું પ્રમાણ પણ સમજી લેવું આ સંબંધમાં આલાપ પ્રકાર આ પ્રમાણે છે – “ માdi મરે! પુત્રની રાજ' ઇત્યાદિ પ્રકાર ટીકામાં આપવામાં આવેલ છે. તે ત્યાંથી સમજી લે આ સૂત્રપાઠનો અર્થ આ પ્રમાણે છે-રત્નપ્રભા પૃથ્વી ના નરકાવાસની લંબાઈ પહોળાઈ અને પરિધીના સંબંધમાં જેમ કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણેને અર્થ અહિયાં આ શર્કરા પ્રભા પૃથ્વીના નરકોની લંબાઈ પહોળાઈ અને પરિધિના સંબંધમાં પણ સમજી લેવું જોઈએ. એજ પ્રમાણે વાલુકાપ્રભા પંકપ્રભા ધૂમપ્રભા, અને તમ:પ્રભાના નરકોની લંબાઈ પહોળાઈ અને પરિધિના પ્રમાણુના સંબંધમાં પણ સૂત્રપાઠ સ્વયં બનાવીને સમજી લે. અધઃ સપ્તમીના સંબંધમાં સૂત્રકાર સ્વયં કહે છે.
ગણે સત્તમા નં મને ! પુરા' હે ભગવન્ અધઃસપ્તમી પૃથ્વીમાં જે નરકે છે, તે કેટલી લંબાઈ વાળા, અને કેટલી પહોળાઈ વાળા અને કેટલી પરિધિવાળા છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે “જોયા! સુવિ પન્ના” હે ગૌતમ ! અધઃસપ્તમી પૃથ્વીમાં જે નરક છે, તે બે પ્રકારના છે. “R ગા’ તે આ પ્રમાણે છે.– સંકવિરાટ અલંકાવિહાય” સંખ્યાત વિસ્તારવાળું એક અને અસંખ્યાત વિસ્તાર વાળા ચાર “તરા તે સંકવિરાટે તેમાં જે નરક સંખ્યાત વિસ્તારવાળું છે. તે એક અપ્રતિષ્ઠાન નરકજ છે “af : નયનરચરણં કાચાવિમેળે' તે એક લાખ જનની લંબાઈ પહોળાઈ વાળું છે. તથા તેની પરિધિ “સિનિ ગોગાસત્તારું પોસ્ટરસતારૂં રોબિન जोयणसए सत्तावीसाहिए तिन्नि कोसेय अद्वावीस धणुसय तेरसगुलाई અદ્ભજીરું ઉત્તિ સાહિ” ત્રણ લાખ સોળ હજાર બસો સત્યાવીસ જન ત્રણ કેસ એકસો અઠયાવીસ ધનુષ સાડાતેર આંગળથી કંઈક વધારે છે. તથારથ ને તે ગહેકાળોચવિથડા? તેમાં જે નરક અસંખ્યાત યાજનના વિસ્તાર વાળા છે. તે ચાર છે. તે અસંખ્યાત જનની લંબાઈ પહોળાઈ વાળા છે. તથા–તેની પરિધિ પણ અસંખ્યાત હજાર જનની છે. સૂ૦-૧૩
નરકાવાસોં કે વર્ણગધ આદિકા નિરુપણ
હવે સૂત્રકાર આ નરકવાસેના વર્ણ, ગંધ, અને સ્પર્શ કેવા છે. તેનું વર્ણન કરે છે.–“મીરે બં મતે ! રચTMમાણ પુત્રથી' ઇત્યાદિ
ટીકાથે–આ સૂત્રદ્વારા ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછયું છે કે-“મીરે ण भंते ! रयणप्पभाए पुढवीए नेरइया केरिसया वण्गेण पन्नत्ता' लगपन् આ રત્નપ્રભા પૃથ્વીના નારકાવાસ કેવા વર્ણવાળા કહેલા છે?
અથત રત્નપ્રભા પૃથ્વીના નરકેને વર્ણ કે છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“ોચના ! જા જાજોમાસા, મોમહરિલા, મીમા, જીવાભિગમસૂત્ર
પ૭