________________
બોચના ! સિનિ ગોચનાદરસારું વાહજ્જૈન પન્ના' હે ગૌતમ! આ નરક ત્રણ હજાર યોજનાની વિશાળતા વાળા કહેલા છે. “તે ગ” તે આ પ્રમાણે “દેદા ઘળસર તે નીચેની પાદપીઠમાં એક હજાર યોજન સુધી ઘનપણથી નિચિત-નામાં રહેલા છે. “મન્સે સુરા સરસં’ પીઠના ઉપરના મધ્ય ભાગમાં તે એક હજાર જન સુધી સુષિર (ખાલી) છે. તથા “afષ સંક્રયા સારસં” ઉપરમાં શિખરના જેવા એક હજાર યોજન સુધી તે સંકુચિત થતા ગયા છે. આ રીતે આ વિશાળતામાં ત્રણ હજાર યોજના થઈ જાય છે. “gવં જાવ તરમાણ આજ પ્રમાણે શર્કરામભાં પૃથ્વીથી લઈને અધઃસપ્તમી પૃથ્વી સુધી દરેક પૃથ્વીમાં ત્યાંના નરકાવાસો ની વિશાળતા ત્રણ હજાર યોજનની છે. તેમ સમજવું અન્યત્રપણ એમજ કહ્યું છે.
हेटा घणासहस्सं उप्पि संकोचतो सहस्संतु । मज्झे सहस्सं सुसिरा तिन्नि सहस्सुसिया नरया ॥१॥ આગાથાને અર્થ સ્પષ્ટ જ છે.– હવે સૂત્રકાર નકાવાસોના આયામ અને વિષ્કનું પ્રતિપાદન કરે છે –
આમાં ગૌતમ સ્વામી એ પ્રભુ ને એવું પૂછે છે કે-“મીરે ii મતે ! રાજુમg gઢવી” હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીમાં જે “” તે નરક છે. તે જ આગામવિશ્વમેળે કેટલી લંબાઈ વાળા અને કેટલી પહોળાઈ વાળાં કહેલ છે? અને વરૂ પરિકવે પછાત્તા” અને તેને પરિક્ષેપ ઘેરા કેટલો કહેલ છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે –“જોયા! સુવિર વછત્તા હે ગૌતમ! પહેલી પૃથ્વીમાં બે પ્રકારના નરક કહેલ છે. “રં ” તે આ પ્રમાણે છે –“લંકાવિરથી ૨ સંવેકવિરથી જ સંખ્યાત યોજનાના વિસ્તારવાળા અને અસંખ્યાત એજનના વિસ્તારવાળા ‘તરથ તે સંવેદનવિસ્થા” તેમાં જે સંખ્યાત યોજન વિસ્તારવાળા છે, નરકે છે તે બધા “સંગારું ગોચાર સદ
વુિં સંખ્યાત હજાર યોજનના “કાચા-વિવર્તમેળ' લાંબા પહેળા છે. “ત્તા છે जे ते असंखेज्जवित्थडा तेणं असंखेज्जाइं जोयणसहस्साइं आयामविखंभेणं' भने જે અસંખ્યાત યોજનાના વિસ્તાર વાળાં છે. તેઓ અસંખ્યાત યોજનના લંબાઈ પહોળાઈવાળા છે. તથા તેની પરિધિ પણ અસંખ્યાત હજાર યોજનની છે. “પરં વાર તમારૂ” જે પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીમાં ત્યાંના નરકોની લંબાઈ પહોળાઈ અને પરિધિનું પ્રમાણ કહ્યું છે. એ જ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી
જીવાભિગમસૂત્ર
૫૬