SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલાં કહેવામાં આવેલ વિષય ને ફરીથી પૂછવામાં આવે તે તેમાં કંઈને કંઈ વિશેષકારણ જરૂર હોય છે તેથી ગૌતમસ્વામીને પ્રભુ ઉત્તર આ પતાં કહે છે કે નોચમા !’ હે ગૌતમ ! ‘સત્ત પુઢીઓ વળત્તાઓ' પૃથ્વીયા સાત જ કહેવામાં આવેલ છે. ‘ત' જ્ઞઢા' તે આ પ્રમાણે છે. ‘ચળખમાં જ્ઞાન અનેે સત્તમા રત્નપ્રભા પૃથ્વી યાવત્ અધઃસપ્તમી આ પ્રમાણે રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમ;પ્રભા આ સાત પૃથ્વીયો છે. મીત્તે ` મતે ચાળમાણ પુરી' હે ભગવન્ આ રત્નપ્રભા પૃથ્વીના કે જે સીત્તનોચસચસĂ વાદહા, એક લાખ એસી હજાર યોજન ની વિશાળતા વાળી છે, ‘૩' ઉપરના ભાગથી ‘વચ ોનાહિન્ના' કેટલે દૂર ગયા પછી અને હૈા ફેવર્ષ વક્તિત્તા' નીચેના કેટલા ભાગ છેડી છે ‘મન્ને ક્ષેવ' વચમાં કેટલા યોજનમાં વૈવાનિયાવાલલચસસ્તા વનત્તા કેટલા નરકવાસા કહેવામાં આવ્યા છે ? અર્થાત્ એક લાખ એંસી હજાર ચેાજનની પહેાળાઈવાળી જે પહેલી પૃથ્વી કહેલ છે, તેની ઉપર અને નીચેના ભાગમાં કેટલા કેટલા હજાર ચૈાજના છેડીને બાકીના મધ્યભાગમાં કેટલા લાખ નરકવાસે। કહેલ છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ ગૌતમસ્વામીને કહે છે કે 'गोमा ! इमीसे ण' रयणापभा पुढवीए असी उत्तर जोयणसयस हस्सबाहल्लाए' એક લાખ એંસી હજાર ચેાજનની પહેાળાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ‘વન' ગોયનક્ષÆ' ગ્રોનાહિન્ના' ઉપરના એક હજાર ચેાજનને અવગાહિત કરીને અર્થાત્ એક હજાર ચેાજનને છેાડીને અને હેટ્ઠા વિન' લોચનસંચલમાંં વગ્નિજ્ઞા' નીચેમાં પણ એક હજાર ચૈાજનને છેડીને ‘મન્ને અનુસિ લોચળણચરક્ષા' એક લાખ ૭૮ અચેતેર હજાર યોજનમાં ‘ચળÇમાણ પુથ્વી નેળ' રત્નપ્રભા પૃથ્વીના નારકાને યોગ્ય ‘દીલ નાવાસસયસદરસારૂં' ત્રીસ લાખ નરકવાસ ‘મયંતિત્તિમવાયં' થાય છે, તેમ મેં તથા ખાકીના બધાજ તી કરાએ કહેલ છે. આ કથનથી સઘળા તીર્થંકરોના વચનામાં અવિસ'વાદિ પણુ' પ્રગટ કરવામાં આવેલ છે. અર્થાત્ એક વાકયતા ખાતાવેલ છે, તે નકવાસા કેવા પ્રકારના છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે તે નવા બંસોટ્ટા દિ' ચવરા' આ નરકાવાસે મધ્યમાં ગાળ છે, અને બહારના ભાગમાં ચાર ખુણાના આકાર વાળા છે. પીઠના ઉપરના ભાગમાં રહેલ મધ્યભાગ ગાળ છે. તેને લઈને કહેલ છે તથા સકળ પીઠ વિગેરે ની અપેક્ષાથી તે આવલિકામાં પ્રવિષ્ટ નરકાવાસ ત્રિકેણ, ચતુષ્કાણુ, સંસ્થાન વાળા હાવાનુ કહેલ છે, અને જે પુષ્પાવકી નરકાવાસેા છે, તે બધા અનેક પ્રકારના સંસ્થાનવાળા કહેવામાં આવેલ છે. આ વાત સૂત્રકાર સ્વય' હવે પછી પ્રગટ કરવાના છે. નાવ અનુમા’ અહિંયા યાવત્ પદથી ‘હે વુલ્વસ'કાળન જીવાભિગમસૂત્ર ४८
SR No.006444
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy