________________
અકાંત, અપ્રિય, અમનેાજ્ઞ, અને અમનેામતર સ્પર્શ કહેવામાં આવેલ છે, તેમ સમજવુ સૂ॰૧૪ા
નરકાવાસો કે મહત્વ-વિશાલપનેકા નિરુપણ હવે સૂત્રકાર નરકાવાસાની મેાટાઇનું કથન કરે છે.
पन्नत्ता
મીત્તે ન મરે ! રચાવમાણ પુઢીલ નરજા હૈ માયા' ઈયાદિ ટીકા—મીને નૅ મંતે ! ચળમાણ પુરી' હે ભગવન્! આ રત્નપ્રભાપૃથ્વીમાં ‘રીવા' જે નરકાવાસે છે, તે બધા હૈ માહયા કેટલા વિશાળ છે ? જો કે પહેલાં અસખ્યાત ચૈાજનના વિસ્તારવાળા નરકાવાસેા છે, તેમ કહી દેવામાં આવેલ છે. પરંતુ તે અસભ્યેય પણું શું છે ? એ વાત સમજાવવામાટે જ આ પ્રશ્ન પૂછવામાં આવેલ છે.
ઉપમાદ્વારા તેના ઉત્તર આપતા મહાવીરપ્રભુ કહે છે કે-nોયમા ! ઝચળ બંઘુદ્દીને રીલે' હે ગૌતમ ! જ ંબુદ્રીપ નામના જે આ દ્વીપ છે, કે જ્યાં આપણે રહીએ છીએ અને જે દ્વીપ સય્યદીવસમુદ્દાળ સત્ત્વદમસર' સઘળાઢીપે! અને સમુદ્રોની મધ્યમાં સૌથી પહેલા રહેલ છે. સવ સુકાર' તથા બધા દ્વીપ સમુદ્રોકરતાં જે નાના છે. ‘વરૃ’ગાળાકાર છે. તેથી ‘તેજીાપૂર્વમંગળમંત્રિ' જેનું સ`સ્થાન તેલમાં પકાવેલા પુવા અર્થાત્ માલપુવાના જેવુ છે. અથવા તે તે એવું ‘વણે’ નામ ગાળ છે કે-‘દૂવારાજમંડાળમંઝિ' રથનું પૈડું.. જેવુ' ગાળ હાય છે, તેવા ગાળાકારવાળા હાય છે. અથવા તે એવુ વત્તું કહેતાં ગાળ છે કે-‘પુત્તળિયાÉટાળ સ'' જેમ પુષ્કર-કમળની કળીના આકારના જેવા આકારવાળું હાય છે. અથવા તા આ વટ્ટે’એવુ' ગાળ હાય છે કે-જેવા ગાળાકાર-નિપુળચટ્ મેં 'ઝાળ 'ત્રિ' પૂર્ણિમાના પૂર્ણ ચંદ્ર જેવા ગેાળ આકારવાળા હોય છે. સુવર્ણ નોચળસચસદણ આયામનિકલમેળે નાવ ત્રિચિ વિશેસાત્તિÈવેાં' આ દ્વીપ એક લાખ ચૈાજનની લખાઇ પહેાળાઈ વાળા છે, યાવત ત્રણ ગણાથી કંઈક વધારે પરિધિથી વીંટળાએલ છે. આ જ મૂદ્દીપનું નામ જ બૂઢીપ એ પ્રમાણે થવાનુ કારણ એ છે કે તેની બરાબર મધ્યમાં અનાદિ અને અનત એક જમ્મૂ સુદર્શન નામનુ વૃક્ષ છે. તે આઠ યાજનની ઊંચાઇવાળું છે. તથા રત્ન મય છે. જબુદ્વીપ પછી લવણ સમુદ્ર છે. અને સમુદ્રને ઘેરેલા દ્વીપ અને ટ્રીપાને ઘેરેલ સમુદ્ર છે. આ પ્રમાણે અસખ્યાત દ્વીપ અને સમુદ્રો છે. આ જ મૂઠ્ઠીપ એ દ્વીપ સમુદ્રોમાં સૌથી પહેલા દ્વીપ છે. અને તે બધાજ દ્વીપાની મધ્યમાં છે. આ જ મૂઠ્ઠીપના આકાર ગેાળ છે. અહિયાં જે તેલમાં પકવેલા પૂવા (માલપુવા) જેવા તથા રથના પૈડા જેવા તથા કમળની કળીના જેવા અથવા પૂર્ણ ચન્દ્રમાના જેવા તેના ગેાળ આકાર છે તેમ જુદી જુદી ઉપમાઓ આપીને કહેલ છે, તે જુદા જુદા દેશના વિનેય કહેતાં શિષ્ય સમુદાયને સમ
જીવાભિગમસૂત્ર
૬૧