________________
જાવવા માટે કહેવામાં આવેલ છે. આ જ બૂઢીપ એક લાખ ચેાજનની લંબાઇ પહેાળાઈ વાળા છે યાવત્પદથી સ*ગ્રહીત થયેલ તેની પરિધિનું પ્રમાણ આ પ્રમાણેનું છે, ત્રણ લાખ સેળ હજાર ખસેા સત્યાવીસ ચેાજન ત્રણ (કેશ) ગાઉ એકસેા અઠયાવીસ ધનુષ સાડા તેર આંગળથી કે ઇક વધારે છે. આ થનમાં ગાળાકાર ખતાવવા તેલમાં તળેલા માલપુવાની ઉપમા અતાવી છે, તેનું કારણ એ છે કે તેલમાં પકાવવાથી તે એક દમ ગાળ બની જાય છે. આ ઉપર બતાવેલા પ્રમાણવાળા જ બુદ્વીપનુ' જે મહષિક દેવ છે તે ત્રણ ચટિ વગાડે તેટલા કાળમાત્રમાં એકવીસવાર પરિક્રમણ કરીને પાછા આવી જાય એવી શક્તિવાળા દેવ પાતાની સર્વોત્કૃષ્ટ ગતિથી જો એક અથવા બે અથવા ત્રણ દિવસ પન્ત અને ઉત્કૃષ્ટથી છ માસ પન્ત તે નરકાવાસેાનું ઉલ્લંઘન કરતા રહે તે પણ તે ધ્રુવ કેટલાક નરકાવાસાનુ ઉલ્લંઘન કરી શકે છે. અને કેટલાક નરકાવાસેાનું ઉલ્લંઘન નથી પણ કરી શકતા. એટલા મેટા તે નરકાવાસે છે. આ પ્રમાણને પહેલાં ઉપમિત (ઘટાવવા) કરવા માટે પહેલાં અહિ’યાં જમૃદ્વીપના પ્રમાણુનેા સ'ગ્રહ કરેલ છે. હવે સૂત્રકાર એજ વાત વેળ’ ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરે છે.
'देवेण' महइढिए जाव महाणुभावे जाव इणामेव इणामेवत्ति कट्टु इम केवलकप्प' जंबूद्दीवं दीवं तिहिं अच्छरानिवाएहिं तिसत्तक्खुत्तो अणुपरियट्टित्ताणं વમળ એજ્ઞા' એવા આ જ બુદ્વીપને કાઇ વિમાન પરિવાર વિગેરે મેટિ ઋદ્ધિવાળા, શરીર આભૂષણુની મહાદ્યુતિવાળે, અત્યંત વધા૨ે શારીરિક ખળ વાળા, અત્યત મેાટિખ્યાતિવાળે, તથા ‘માRલે' જેની ખ્યાતિ આ ઘણા મેટા ઐશ્વર્ય વાળે છે. એવી હોય અથવા ‘માલેવલે' મહાસુખવાળા ‘મહાનુમાને’ વિશિષ્ટ વૈક્રિય વિગેરે કરવાની અચિંત્ય શક્તિવાળા એવા દેવ યાવત્ ત્રણ ચપટ વગાડવામાં જેટલે સમય લાગે છે. એટલા સમયમાં મ' જેવજીપ્ ન...વૃદ્દીન ફીવ' આ કેવળ કલ્પ અર્થાત્ સંપૂર્ણ જ બુદ્વીપને ‘ત્તિસત્તવુત્તો' એકવીસ વાર ‘ગળુરિટ્ટિત્તાના' પરિભ્રમણ કરીને શીઘ્રગતિથી આવી જાય છે રે ન તેને' એવી ગમન શક્તિવાળા એવા તે દેવ ‘તા” તે દેવજન પ્રસિદ્ધ ‘વિટ્ટા” ઉત્કૃષ્ટ પ્રશસ્ત ‘તુરિયા’ વેગવાળી ‘પવજા’ ચપલ ‘અંડાણુ' ચંડ અર્થાત્ ક્રોધવાળા પુરૂષના જેવી પ્રચ’ડ સિગ્ન્યા' શીઘ્ર ‘પૂતા’ ઉર્દૂધૂત અર્થાત્ જેના ચાલવાના સમયે ધૂળ ઉડે એવી અથવા જે ગતિમાં ચાલવાનુ અભિમાન
જીવાભિગમસૂત્ર
૬૨