________________
ભર્યું હોય, એવી “==ળા' પરમત્કૃષ્ટવેગવાળી અથવા “IT” શત્રુપક્ષની ગતિને પણ પરાજીત કરવાવાળી છે” છેક નિપુણ “દિવાઈ દિવ્ય દેવક સંબંધિની રેવનgg' દેવગતિથી “વિરૂચમાણે જિવનાને વારંવાર ઉ૯લંઘન કરતાં કરતાં “ ળ” ઓછામાં ઓછા “જાદુ ના ટુચાઉં વા. રિચાહું વા' એક દિવસ, બે દિવસ, અને ત્રણ દિવસ સુધી અને “ફોરે' વધારેમાં વધારે
મારે છ મહીના સુધી “વીરૂવકના તેઓ નિરંતર ઉલ્લંઘન કરતા રહે તે “ગરના વીવણ ના બની શકે કે તે કેટલાક નરકાવાસને પાર કરી શકે. અને “નો વીણવા ગા’ કેટલાકનરકવાને પાર ન પણ કરી શકે કેમકે એ નરકાવાસની લમ્બાઈ ઘણું વધારે મોટી છે. તેથી તેને પાર પામ તે છ માસ પર્યન્ત નિરંતર ઉપર કહેવામાં આવેલ દેવ ગતિથી ઉલ્લંઘન કરવાવાવાળા દેવને પણ અશકય છે. “ મહારાજં જોવા ! રમીમાં રચqમાણ કુદી પunત્તા' તેથી હે ગૌતમ ! એવી ઉપમાવાળા અને એટલા મોટા વિરતારવાળા નરકાવાસે આ રત્નપ્રભા પૃથ્વીમાં કહ્યા છે. “gi રાવ દે સત્તમg' રત્નપ્રભા પૃથ્વીમાં આ નરકવાસે જેમ ઘણા વિશાળ કહ્યા છે. એજ પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીથી લઈને અધઃ સપ્તમી પૃથ્વી સુધીમાં જે નરકાવાસે છે, તે બધા પણ એવા જ પ્રકારની મહાવિશાળતાવાળા કહ્યા છે,
અધસમમી પૃથ્વીમાં જે વિશેષતા છે, તે આ પ્રમાણે છે.
'अहे सत्तमाए अत्थेगइयं नरग वीइवएपजा अत्थेगइए नरगे ना वीइवएज्जा' અધસપ્તમી પૃથ્વીમાં એક લાખ જનની લંબાઈ પહોળાઈ વાળું જે પ્રતિષ્ઠાન નામનું નરકાવાસ છે. તેનું ઉલ્લંઘનતે તે કરી શકે છે. પરંતુ અસંખ્યાત કેડ કેડિ એજનના વિસ્તારવાળા, બીજા જે ચાર નરકાવાસે છે. તેનું ઉલ્લંઘન તે દેવ કરી શકતું નથી. તે ચાર નરકાવાસના નામ આ પ્રમાણે છે. કાલ ૧, મહાકાલ ૨, રૌરવ ૩. અને મહારૌરવ ૪. | સૂ. ૧૫ |
નરકાવાસ કિં દ્રવ્યમય યાને કિસકે બને હૈ? આ નરકાવાસે કઈ વસ્તુમય અર્થાત્ શેના બનેલા છે? સૂત્રકાર હવે એ બતાવે છે “મીરે મરે રચળevમાણ પુરવીણ નાણા’ ઈત્યાદિ
ટીકાર્થ-ગૌતમસ્વામીએ પ્રભુને એવું પૂછ્યું છે કે “મીરે જો અંતે!
જીવાભિગમસૂત્ર
૬૩